સરસપુર, અમદાવાદ
સરસપુર વિસ્તારના માં મણીલાલ કડિયા ની ચાલી અને સેવંતીલાલ ની ચાલી ખાતે બીએલો ટીમ દ્વારા મતદારયાદી સુધારણા કામગીરી સુચારું રીતે પૂર્ણ કરવામાં આવી।
કાર્ય દરમિયાન બીએલો અધિકારીઓ સાથે—
-
પલકબેન દેસાઈ
-
ઉર્વીબેન
-
બંસીભાઈ (બીઓલો સાહેબ)
-
કાર્યકર્તા વિવેકભાઈ ઉપાધ્યાય
-
બચુભાઈ
ઉપસ્થિત રહ્યા અને વિસ્તારના રહેવાસીઓ સાથે સીધી મુલાકાત કરી જરૂરી દસ્તાવેજોની ચકાસણીની કામગીરી કરી।
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે મતદારયાદીનું કામ ખૂબ જ યોગ્ય અને પારદર્શક રીતે કરવામાં આવી રહ્યું છે, જેથી નવા મતદારોનો સમાવેશ અને ત્રુટિ સુધારણા પ્રક્રિયા સરળતાથી આગળ વધી રહી છે।
મતદારયાદી વિશેષ સંશોધન અભિયાન અંતર્ગત બીએલો ટીમો ઘર-ઘર જઈને ફોર્મ સ્વીકારી રહી છે અને યોગ્ય માર્ગદર્શન પણ આપી રહી છે।