Home Blog

राया पुलिस की बड़ी कार्रवाई: 1 किलो 600 ग्राम अवैध गांजा सहित शातिर अभियुक्त गिरफ्तार

मथुरा।
मथुरा जनपद के थाना राया पुलिस ने अवैध नशे के खिलाफ चलाए जा रहे अभियान के तहत बड़ी सफलता हासिल की है। पुलिस टीम ने मुखबिर की सटीक सूचना पर कार्रवाई करते हुए 1 किलो 600 ग्राम अवैध गांजा के साथ एक शातिर अभियुक्त को गिरफ्तार किया है।
प्राप्त जानकारी के अनुसार, थाना राया पुलिस ने दिनांक 11 अप्रैल 2026 को रात्रि लगभग 8:30 बजे नीमगांव रोड स्थित आयराखेड़ा क्षेत्र में बंबा के पास छापेमारी की। इस दौरान श्याम पुत्र मिश्री लाल, निवासी आयराखेड़ा, थाना राया, जिला मथुरा को मौके से गिरफ्तार किया गया।
पुलिस द्वारा अभियुक्त के कब्जे से 1 किलो 600 ग्राम अवैध गांजा बरामद किया गया। इस संबंध में थाना राया में मु0अ0सं0 0125/2026 के तहत धारा 8/20 एनडीपीएस एक्ट में मुकदमा दर्ज कर विधिक कार्रवाई प्रारंभ कर दी गई है।
गौरतलब है कि गिरफ्तार अभियुक्त का आपराधिक इतिहास भी काफी गंभीर रहा है। उसके विरुद्ध हत्या, हत्या के प्रयास, लूट, अपहरण एवं आर्म्स एक्ट सहित कई संगीन धाराओं में पूर्व में भी मुकदमे दर्ज हैं, जिससे उसकी आपराधिक गतिविधियों की पुष्टि होती है।
यह पूरी कार्रवाई थाना प्रभारी कर्मवीर सिंह के नेतृत्व में संपन्न हुई, जिसमें उपनिरीक्षक राजेश कुमार यादव सहित पुलिस टीम के अन्य सदस्य भी शामिल रहे। पुलिस की इस सख्त कार्रवाई से क्षेत्र में नशा तस्करों के खिलाफ कड़ा संदेश गया है।
स्थानीय लोगों ने पुलिस की इस कार्रवाई की सराहना करते हुए उम्मीद जताई है कि भविष्य में भी इसी तरह नशे के खिलाफ अभियान जारी रहेगा, जिससे क्षेत्र में कानून-व्यवस्था और अधिक मजबूत हो सके।
 रिपोर्ट/चैनल हेड: राहुल शर्मा
मथुरा, उत्तर प्रदेश
गुजरात प्रवासी न्यूज़
🌐 www.gujaratpravasi.com

જનસેવા સંકલ્પ કાર્યક્રમ: કર્ણાવતી અને વડોદરામાં ભાજપા ઉમેદવારોને અપાયો જનસેવાનો સંકલ્પ

અમદાવાદ/વડોદરા।
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા રાજ્યભરમાં આયોજિત ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ અંતર્ગત કર્ણાવતી અને વડોદરા મહાનગરોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભાજપા ઉમેદવારોને જનસેવા માટે પ્રતિબદ્ધ થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો।
કર્ણાવતી મહાનગર ખાતે કાંકરિયા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમા પાસે આયોજિત કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કર્ણાવતી મહાનગરના ૪૮ વોર્ડના તમામ ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે ઉમેદવારોએ ભાજપાની અંત્યોદય અને વિકાસની વિચારધારાને અનુસરતા જનતા વચ્ચે રહી કાર્ય કરવાની તથા નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક લાભાર્થી સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ પંડ્યા, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ, સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા સહિત અનેક ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।
તે જ રીતે વડોદરા મહાનગર ખાતે કાલાઘોડા સર્કલ નજીક આયોજિત કાર્યક્રમમાં હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીમાં વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લીધો હતો।
વડોદરાના કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી ડૉ. મનિષાબેન વકિલ, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણભાઈ શુક્લા, વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉમેદવારોને જનતાની સેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ સશક્ત બનાવવાનો છે। રાજ્યભરના તમામ ૧૫ મહાનગરપાલિકાઓમાં આવા કાર્યક્રમો યોજાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો।
 રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 www.gujaratpravasi.com

ગુજરાત ભાજપાનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ રાજ્યભરમાં યોજાયો, કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ

અમદાવાદ/રાજકોટ।
ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં આજે ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલ આ કાર્યક્રમ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે।

રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે કર્ણાવતી મહાનગરમાં ભુપેન્દ્રભાઈ પટેલએ ઉપસ્થિત રહી ભાજપા ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો। વડોદરામાં હર્ષભાઈ સંઘવીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। અન્ય ૧૨ મહાનગરપાલિકાઓમાં પણ પ્રદેશ ભાજપા દ્વારા નિયુક્ત આગેવાનોની હાજરીમાં સમાન કાર્યક્રમો યોજાયા હતા।

કાર્યક્રમ અંતર્ગત વિવિધ શહેરોમાં પ્રભાવશાળી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સુરત ખાતે કારગીલ ચોક પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જામનગરમાં પરષોત્તમભાઈ રૂપાલા, ભાવનગરમાં આર.સી. ફળદુ, વાપીમાં ગણપતભાઈ વસાવા અને નવસારીમાં કનુભાઈ દેસાઈએ ઉમેદવારોને બંધારણીય મૂલ્યો અને ભાજપાની વિચારધારા અનુસાર જનસેવામાં પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો।

આ ઉપરાંત મહેસાણા, ગાંધીધામ, આણંદ, નડિયાદ, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં પણ પૂર્વ મંત્રીઓ અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા। તમામ સ્થળોએ કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો।

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભાજપા ઉમેદવારોને જનસેવા માટે પ્રતિબદ્ધ બનાવવાનો અને ચૂંટણી પૂર્વે સંગઠનને વધુ મજબૂત કરવાનો છે।

કાર્યક્રમ દરમિયાન પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આગામી ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।

રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
🌐 gujaratpravasi.com

રાજકોટ શહેર ભાજપાના નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈ માખેલાનું અવસાન, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પરિવારને પાઠવી સાંત્વના

શોક સમાચાર

રાજકોટ।
રાજકોટ શહેર યુવા મોરચાના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા મહેશભાઈ માખેલાના દુઃખદ અવસાનથી સમગ્ર શહેર તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। તેમના નિધનને કારણે ભાજપા પરિવારને મોટી ક્ષતિ પહોંચી છે।

આ દુઃખદ પ્રસંગે જગદીશભાઈ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને આ કપરા સમયમાં હિંમત આપતા સાંત્વના પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે મહેશભાઈ માખેલા પાર્ટીના સમર્પિત અને કાર્યનિષ્ઠ કાર્યકર્તા હતા, જેમણે વર્ષો સુધી સંગઠનને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું।

મહેશભાઈ માખેલા રાજકોટ શહેર યુવા મોરચામાં પૂર્વ મહામંત્રી તરીકે કાર્યરત રહી ચૂક્યા હતા અને યુવાનોમાં સંગઠન પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ પાર્ટીના વિચારધારા પ્રસારે માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા। તેમના સરળ સ્વભાવ, મિલનસાર વ્યક્તિત્વ અને કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે તેઓ સહકાર્યકર્તાઓમાં લોકપ્રિય હતા।

તેમના અવસાનના સમાચાર મળતા જ અનેક ભાજપા આગેવાનો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સૌએ તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના વ્યક્ત કરી।

રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે મહેશભાઈના યોગદાનને હંમેશા યાદ કરવામાં આવશે અને તેમનું ખાલી પડેલું સ્થાન સહેલાઈથી ભરાઈ શકે તેમ નથી।

 રિપોર્ટ: બ્યુરો રિપોર્ટ
 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

www.gujaratpravasi.com

AAP ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ

રાજકોટ।
ગોપાલ રાય દ્વારા રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે અને તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે।

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અજીત લોખિલ, દિલીપસિંહ વાઘેલા અને રાહુલ ભુવા સહિતના મુખ્ય પદાધિકારીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન પાર્ટીની સંગઠનાત્મક મજબૂતી અને ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી।

Aam Aadmi Party દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કાર્યાલયના ઉદ્ઘાટન સાથે રાજકોટમાં રાજકીય હલચલ વધુ તેજ બની ગઈ છે। પાર્ટી સંગઠન હવે વધુ સક્રિય બની રહ્યું છે અને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે।

પાર્ટી નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બદલાવની લહેર ચાલી રહી છે અને લોકો હવે વિકલ્પ તરફ જોવાનું શરૂ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં AAP આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી રહી છે અને આવનારી ચૂંટણીમાં મજબૂત હાજરી નોંધાવવાનો દાવો કરી રહી છે।

રાજકીય વિશ્લેષકોના મતે, રાજકોટમાં આ કાર્યાલયનું ઉદ્ઘાટન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ચૂંટણી પહેલા શક્તિ પ્રદર્શન અને સંગઠન મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે।

 

આગામી દિવસોમાં AAP દ્વારા રાજ્યભરમાં વધુ સભાઓ, મિટિંગ્સ અને જનસંપર્ક અભિયાન યોજવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે ચૂંટણીનો માહોલ વધુ ગરમાશે તેવી શક્યતા છે।

 રિપોર્ટ: વનરાજ રાવલ
 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

www.gujaratpravasi.com

दक्षिण जोन में पुलिस का बड़ा अभियान, 68 वारंटी गिरफ्तार

कानपुर।
कानपुर में पुलिस आयुक्त के निर्देशन में दक्षिण जोन में चलाए गए विशेष अभियान के तहत पुलिस को बड़ी सफलता मिली है। एडीसीपी दक्षिण, एसीपी घाटमपुर, एसीपी नौबस्ता एवं समस्त पुलिस टीम के संयुक्त प्रयासों से कुल 68 वांछित/एनबीडब्ल्यू वारंटियों को गिरफ्तार किया गया है।

गिरफ्तार किए गए अभियुक्तों में 12 महिला आरोपी भी शामिल हैं। सभी आरोपियों का विधिवत चिकित्सीय परीक्षण कराकर उन्हें न्यायालय में पेश करने की प्रक्रिया जारी है।

पुलिस द्वारा यह अभियान लंबित वारंटों के निष्पादन के लिए विशेष रूप से चलाया गया, जिसके तहत विभिन्न स्थानों पर व्यापक स्तर पर दबिश दी गई। इसके अलावा, जो अभियुक्त अभी भी फरार हैं, उनकी गिरफ्तारी के लिए अलग-अलग पुलिस टीमों का गठन किया गया है, जिन्हें अन्य जनपदों में भी रवाना किया गया है।

पुलिस अधिकारियों के अनुसार, गिरफ्तार किए गए वारंटियों में मारपीट, दहेज उत्पीड़न, चोरी, एनआई एक्ट तथा गैर इरादतन हत्या जैसे गंभीर मामलों में वांछित आरोपी शामिल हैं, जो लंबे समय से न्यायालय में उपस्थित नहीं हो रहे थे।

पुलिस का दावा है कि जल्द ही शेष फरार आरोपियों को भी गिरफ्तार कर लिया जाएगा और अभियान को लगातार जारी रखा जाएगा।

 रिपोर्ट/चैनल हेड: पंकज गुप्ता
 जिला – जालौन (उरई), उत्तर प्रदेश
 चैनल – गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

सम्राट अशोक जयंती पर भव्य रैली और सभा का आयोजन, उप मुख्यमंत्री केशव प्रसाद मौर्य ने दिखाई हरी झंडी

फतेहाबाद (आगरा)।
महाराजा चक्रवर्ती सम्राट अशोक की जयंती के पावन अवसर पर फतेहाबाद क्षेत्र में एक भव्य सभा एवं विशाल रैली का आयोजन किया गया। इस ऐतिहासिक अवसर पर मुख्य अतिथि के रूप में उपस्थित केशव प्रसाद मौर्य ने कार्यक्रम को संबोधित करते हुए रैली को हरी झंडी दिखाकर शुभारंभ किया।

कार्यक्रम में बड़ी संख्या में स्थानीय जनता, भाजपा कार्यकर्ता और विभिन्न सामाजिक संगठनों के प्रतिनिधि शामिल हुए। पूरे क्षेत्र में उत्सव जैसा माहौल देखने को मिला। लोगों ने हाथों में झंडे और बैनर लेकर सम्राट अशोक के प्रति अपनी श्रद्धा व्यक्त की।

अपने संबोधन में उप मुख्यमंत्री केशव प्रसाद मौर्य ने सम्राट अशोक के जीवन, उनके प्रशासनिक कौशल और धर्म आधारित शासन की चर्चा करते हुए कहा कि सम्राट अशोक केवल एक महान शासक ही नहीं, बल्कि शांति, अहिंसा और मानवता के प्रतीक थे। उन्होंने कहा कि आज के समय में उनके आदर्शों को अपनाने की आवश्यकता है, जिससे समाज में सद्भाव और विकास को बढ़ावा मिल सके।

इस अवसर पर कई प्रमुख जनप्रतिनिधि एवं भाजपा के वरिष्ठ नेता उपस्थित रहे, जिनमें पूर्व मंत्री रामसकल गुर्जर, जिला पंचायत अध्यक्ष श्रीमती मंजू सिंह भदौरिया, सांसद राजकुमार चाहर, जिला अध्यक्ष प्रशांत पुनिया, विधायक छोटे लाल, पूर्व विधायक डॉ. राजेंद्र सिंह, जितेंद्र सिंह वर्मा, नितिन वर्मा, एमएलसी शिवहरे जी सहित अनेक पूर्व जिला अध्यक्ष और पार्टी पदाधिकारी शामिल रहे।

कार्यक्रम के दौरान कैप्टन राजेश्वर सिंह गुर्जर की भी विशेष उपस्थिति रही, जिन्होंने आयोजन को सफल बनाने में महत्वपूर्ण भूमिका निभाई। मंच से सभी वक्ताओं ने सम्राट अशोक के आदर्शों पर चलने और समाज में एकता बनाए रखने का संदेश दिया।

रैली क्षेत्र के प्रमुख मार्गों से होकर निकली, जहां जगह-जगह लोगों ने फूल बरसाकर और स्वागत कर उत्साहपूर्वक सहभागिता दिखाई। कार्यक्रम में युवाओं और महिलाओं की भी उल्लेखनीय भागीदारी रही।

समापन के समय “भारत माता की जय” और “सम्राट अशोक अमर रहें” के नारों से पूरा वातावरण गूंज उठा।

रिपोर्ट:
कैप्टन राजेश्वर सिंह गुर्जर
चैनल हेड, गुजरात प्रवासी न्यूज़
फतेहाबाद, आगरा

तेजस्वी किसान मार्ट का 10वां स्टोर और केंद्रीय वेयरहाउस शुरू, लखनऊ में भव्य शुभारंभ

लखनऊ (मवैया क्षेत्र)

लखनऊ के मवैया क्षेत्र में तेजस्वी किसान मार्ट के 10वें स्टोर एवं केंद्रीय वेयरहाउस का भव्य शुभारंभ धार्मिक एवं श्रद्धामय वातावरण में संपन्न हुआ। कार्यक्रम की शुरुआत भगवान सत्यनारायण भगवान की कथा एवं विधि-विधान पूजन के साथ हुई, जिसमें बड़ी संख्या में क्षेत्रीय लोगों ने उत्साहपूर्वक भाग लिया।

इस अवसर पर मुख्य अतिथि के रूप में डॉ. विजय यादव (राष्ट्रीय कार्यसमिति सदस्य, भाजपा युवा मोर्चा) उपस्थित रहे। विशिष्ट अतिथि के रूप में इंजी. प्रकाश पाण्डेय मौजूद रहे, जबकि कार्यक्रम की अध्यक्षता अभिषेक केसरवानी ने की।

कार्यक्रम में सौरभ सिंह (अधिवक्ता एवं प्रदेश अध्यक्ष, तेजस्वी युवा समिति), परून यादव (डायरेक्टर, वी एंड पी एंटरप्राइजेज), प्रेम प्रकाश पाण्डेय (अधिवक्ता) सहित कई गणमान्य व्यक्तियों की गरिमामयी उपस्थिति रही। इसके अलावा विकास अवस्थी (डायरेक्टर, मवैया फार्मर प्रोड्यूसर कंपनी, हरदोई) की विशेष मौजूदगी ने कार्यक्रम को और भीखास बना दिया।


इस दौरान उपस्थित लोगों को प्रधानमंत्री सूर्यघर योजना की विस्तृत जानकारी दी गई, जिसके माध्यम से सौर ऊर्जा को बढ़ावा देने और बिजली खर्च कम करने के प्रति जागरूक किया गया।

कार्यक्रम में परून यादव ने बताया कि तेजस्वी किसान मार्ट के माध्यम से प्रदेशभर में एफपीओ (FPO) और स्वयं सहायता समूह (SHG) से जुड़े लोगों को रोजगार के अवसर उपलब्ध कराए जाएंगे। यह पहल किसानों और उपभोक्ताओं के बीच सीधा और मजबूत संपर्क स्थापित करने में सहायक होगी।

अंत में प्रसाद वितरण किया गया और सभी अतिथियों का आभार व्यक्त किया गया। वक्ताओं ने विश्वास जताया कि यह नया स्टोर एवं केंद्रीय वेयरहाउस क्षेत्र के किसानों और उपभोक्ताओं के लिए बेहद लाभकारी साबित होगा।

रिपोर्ट: पंकज गुप्ता
स्थान: उरई
चैनल: गुजरात प्रवासी न्यूज, अहमदाबाद

₹10,000 से ज्यादा ट्रांसफर पर 1 घंटे का कूलिंग पीरियड! RBI का बड़ा प्रस्ताव

नई दिल्ली

ऑनलाइन धोखाधड़ी के बढ़ते मामलों को देखते हुए भारतीय रिज़र्व बैंक (RBI) डिजिटल भुगतान प्रणाली को और अधिक सुरक्षित बनाने के लिए एक अहम कदम उठाने की तैयारी में है। केंद्रीय बैंक ने एक प्रस्ताव जारी किया है, जिसके तहत ₹10,000 से अधिक की राशि किसी नए बैंक खाते में ट्रांसफर करने पर 1 घंटे का अनिवार्य “कूलिंग पीरियड” लागू किया जा सकता है।

इस प्रस्ताव के अनुसार, यदि कोई ग्राहक पहली बार किसी नए खाते में ₹10,000 से अधिक की राशि ट्रांसफर करता है, तो उस ट्रांजैक्शन को तुरंत प्रोसेस करने के बजाय 1 घंटे का समय दिया जाएगा। इस दौरान ग्राहक को ट्रांजैक्शन को रिव्यू करने और आवश्यकता पड़ने पर उसे रद्द करने का विकल्प मिलेगा।

RBI के अनुसार, हाल के वर्षों में Authorised Push Payment (APP) फ्रॉड के मामलों में तेजी आई है। इस तरह के मामलों में ठग ग्राहक को बहला-फुसलाकर या डराकर स्वयं पैसे ट्रांसफर करवाते हैं। कूलिंग पीरियड लागू होने से ऐसे मामलों में कमी लाने में मदद मिल सकती है।

यदि यह प्रस्ताव लागू होता है, तो इसका प्रभाव मुख्य रूप से UPI, इंटरनेट बैंकिंग और अन्य डिजिटल भुगतान सेवाओं पर देखने को मिल सकता है, खासकर जब पैसे नए लाभार्थी (beneficiary) को भेजे जा रहे हों।

  • ऑनलाइन फ्रॉड के मामलों में कमी आने की संभावना
  • ग्राहकों को ट्रांजैक्शन रद्द करने का समय मिलेगा
  • डिजिटल पेमेंट सिस्टम में भरोसा बढ़ेगा
  • संदिग्ध ट्रांजैक्शन को रोकने में आसानी होगी

डिजिटल इंडिया के दौर में जहां ऑनलाइन लेनदेन तेजी से बढ़ रहा है, वहीं उसकी सुरक्षा भी उतनी ही महत्वपूर्ण हो गई है। RBI का यह प्रस्ताव उपभोक्ताओं को अतिरिक्त सुरक्षा देने की दिशा में एक महत्वपूर्ण पहल साबित हो सकता है। यदि इसे लागू किया जाता है, तो यह देश में डिजिटल भुगतान को और अधिक सुरक्षित एवं विश्वसनीय बना सकता है।

रिपोर्ट/चैनल हेड: पंकज गुप्ता
जिला: उरई
चैनल: गुजरात प्रवासी न्यूज, अहमदाबाद

आईटीआई इंस्ट्रक्टर रिश्वत लेते रंगे हाथों गिरफ्तार, मऊरानीपुर में एंटी करप्शन की बड़ी कार्रवाई

बड़ी खबर | मऊरानीपुर से

मऊरानीपुर

झांसी जनपद के मऊरानीपुर स्थित आईटीआई में तैनात इंस्ट्रक्टर रेनू वर्मा को एंटी करप्शन टीम ने बड़ी कार्रवाई करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया है। इस कार्रवाई से क्षेत्र में हड़कंप मच गया है।

प्राप्त जानकारी के अनुसार, रेनू वर्मा पर छात्रों से प्रवेश पत्र जारी करने के नाम पर रिश्वत मांगने का आरोप था। शिकायत मिलने के बाद एंटी करप्शन टीम ने सुनियोजित तरीके से जाल बिछाया और कार्रवाई करते हुए उन्हें 6 हजार रुपये की रिश्वत लेते हुए पकड़ लिया।

बताया जा रहा है कि आरोपी इंस्ट्रक्टर झांसी के गुदरी मुहल्ले की निवासी हैं। गिरफ्तारी के बाद उनसे लगातार पूछताछ की जा रही है और मामले में आगे की कानूनी प्रक्रिया जारी है।

 इस कार्रवाई को क्षेत्र में भ्रष्टाचार के खिलाफ एक सख्त और अहम कदम माना जा रहा है, जिससे अन्य भ्रष्टाचारियों में भी भय का माहौल बन सकता है।

 प्रशासन ने आम जनता से अपील की है कि यदि कहीं भी भ्रष्टाचार की मांग की जाती है, तो तुरंत संबंधित विभाग को सूचित करें, ताकि ऐसी कड़ी कार्रवाई संभव हो सके।

रिपोर्ट/चैनल हेड: पंकज गुप्ता
जिला: उरई
चैनल: गुजरात प्रवासी न्यूज, अहमदाबाद