Home Blog

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતાં ગુજરાતભરમાં મહાઆરતીનું આયોજન

અમદાવાદ, તા. 9 જૂન: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશવ્યાપી સ્તરે ‘12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે 10 જૂન, બુધવારના રોજ ગુજરાતના વિવિધ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા દેવસ્થાનોમાં મહાઆરતી અને વિશેષ પ્રાર્થના કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો, ભાજપના પ્રદેશ પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરશે.

રાજ્યના મુખ્ય કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અડાલજ સ્થિત ત્રિમંદિર-દાદા ભગવાન મંદિર ખાતે મહાઆરતીમાં હાજરી આપશે, જ્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં જોડાશે.

ભાજપના જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ, ડિજિટલ પરિવર્તન અને વૈશ્વિક ક્ષેત્રે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને જનતા સુધી પહોંચાડવાનો છે.

વિવિધ દેવસ્થાનોમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો

ક્રમ મહાનુભાવનું નામ હોદ્દો દેવસ્થાન
1 શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ત્રિમંદિર-દાદા ભગવાન મંદિર, અડાલજ
2 શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષ હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર
3 શ્રી જીતુભાઈ વાઘાણી મંત્રી ખોડલધામ મંદિર, કાગવડ
4 શ્રી કાંતિભાઈ અમૃતિયા મંત્રી ઉમિયા માતાજી મંદિર, ઊંઝા
5 શ્રીમતી દરબારબા જાડેજા મંત્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા
6 શ્રી પ્રવીણકુમાર માળી મંત્રી અંબાજી મંદિર
7 શ્રી પી.સી. બરંડા મંત્રી શામળાજી મંદિર
8 ડૉ. જયરામ ગમીત મંત્રી ઉનાઈ માતાજી મંદિર
9 શ્રી સંજયસિંહ મહીડા મંત્રી ફાગવેલ ધામ
10 શ્રી કમલેશભાઈ પટેલ મંત્રી બહુચરાજી માતાજી મંદિર
11 શ્રી રમેશભાઈ કટારા મંત્રી પાવાગઢ મહાકાળી મંદિર
12 શ્રીમતી દર્શનાબેન વાઘેલા મંત્રી જગન્નાથ મંદિર, અમદાવાદ
13 શ્રી કૌશિકભાઈ વેકરિયા મંત્રી સોમનાથ મહાદેવ મંદિર
14 શ્રી વિજયભાઈ પટેલ મંત્રી શબરીધામ
15 શ્રી રમણભાઈ સોલંકી મંત્રી રણછોડરાયજી મંદિર, ડાકોર

ભાજપના પ્રદેશ મહામંત્રીઓની ઉપસ્થિતિ

ક્રમ મહાનુભાવનું નામ હોદ્દો દેવસ્થાન
1 શ્રી પ્રશાંતભાઈ કોરાટ પ્રદેશ મહામંત્રી દેવમોગરા ધામ
2 શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ પ્રદેશ મહામંત્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, વડનગર
3 શ્રી અનિરુદ્ધભાઈ દવે પ્રદેશ મહામંત્રી માતાનો મઢ, કચ્છ
4 શ્રી હિતેન્દ્રભાઈ ચૌહાણ પ્રદેશ મહામંત્રી પાવાગઢ મહાકાળી મંદિર

રાજ્યભરમાં યોજાનારી મહાઆરતી દરમિયાન દેશની એકતા, અખંડિતતા, વિકાસ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવશે. સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો પણ આ કાર્યક્રમોમાં જોડાઈ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના વિકાસયાત્રાના 12 વર્ષને ઉજવશે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાનારા આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા વિકાસ અને જનકલ્યાણના સંદેશને વધુ વ્યાપક બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના અગ્રણી દેવસ્થાનોમાં યોજાનારી મહાઆરતીને લઈને કાર્યકરો અને શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ : ગુજરાત પ્રવાસી ન્યૂઝ

अहमदाबाद मंडल में मनाया गया अंतर्राष्ट्रीय लेवल क्रॉसिंग जागरूकता दिवस, हजारों लोगों को दिया गया रेलवे सुरक्षा का संदेश

अहमदाबाद, 9 जून (गुजरात प्रवासी न्यूज़)।
रेल मंत्रालय के निर्देशानुसार पश्चिम रेलवे के अहमदाबाद मंडल द्वारा 07 जून से 09 जून 2026 तक “अंतर्राष्ट्रीय लेवल क्रॉसिंग जागरूकता दिवस” (International Level Crossing Awareness Day-ILCAD) का व्यापक आयोजन किया गया। तीन दिनों तक चले इस विशेष सुरक्षा अभियान के दौरान रेलवे अधिकारियों एवं कर्मचारियों ने विभिन्न समपार फाटकों पर पहुंचकर नागरिकों, वाहन चालकों तथा स्थानीय लोगों को रेलवे क्रॉसिंग पर सुरक्षित व्यवहार अपनाने के प्रति जागरूक किया।

इस वर्ष आयोजित अभियान का मुख्य उद्देश्य रेलवे समपार फाटकों पर होने वाली दुर्घटनाओं को रोकना, लोगों में सुरक्षा नियमों के प्रति जागरूकता बढ़ाना तथा सड़क एवं रेल यातायात के बीच सुरक्षित समन्वय स्थापित करना था। रेलवे प्रशासन का मानना है कि अधिकांश दुर्घटनाएं नियमों की अनदेखी और जल्दबाजी के कारण होती हैं, जिन्हें जन-जागरूकता के माध्यम से काफी हद तक रोका जा सकता है।

अहमदाबाद मंडल के संरक्षा विभाग के नेतृत्व में आयोजित इस अभियान में वरिष्ठ मंडल संरक्षा अधिकारी, सहायक मंडल संरक्षा अधिकारी, संरक्षा सलाहकारों सहित विभिन्न विभागों के अधिकारियों एवं कर्मचारियों ने सक्रिय भागीदारी निभाई। संयुक्त टीमों द्वारा चयनित समपार फाटकों पर पहुंचकर सुरक्षा संबंधी जानकारी दी गई और लोगों को रेलवे फाटक पार करने के दौरान बरती जाने वाली आवश्यक सावधानियों से अवगत कराया गया।

अभियान के पहले दिन 07 जून को असरवा–हिम्मतनगर रेलखंड के समपार फाटक संख्या 6 एवं 10 पर जागरूकता कार्यक्रम आयोजित किए गए। दूसरे दिन 08 जून को अहमदाबाद–गेरतपुर रेलखंड के समपार फाटक संख्या 305 एवं 308 पर विशेष सुरक्षा अभियान चलाया गया। वहीं 09 जून को अहमदाबाद–पालनपुर रेलखंड के समपार फाटक संख्या 240 तथा अहमदाबाद–वीरमगाम रेलखंड के समपार फाटक संख्या 7 पर जन-जागरूकता कार्यक्रम आयोजित किए गए। इन कार्यक्रमों के दौरान रेलवे अधिकारियों ने वाहन चालकों को बताया कि बंद हो रहे फाटक के नीचे से निकलने, चेतावनी संकेतों की अनदेखी करने तथा जल्दबाजी में रेलवे ट्रैक पार करने जैसी लापरवाहियां गंभीर दुर्घटनाओं का कारण बन सकती हैं। लोगों को यह भी समझाया गया कि ट्रेन की गति का सही अनुमान लगाना कई बार कठिन होता है, इसलिए रेलवे फाटक बंद होने की स्थिति में धैर्यपूर्वक प्रतीक्षा करना ही सबसे सुरक्षित विकल्प है।

जागरूकता अभियान को प्रभावी बनाने के लिए समपार फाटकों पर आकर्षक सुरक्षा बैनर लगाए गए। रेलवे कर्मचारियों ने बड़ी संख्या में हैंड पम्पलेट वितरित कर लोगों को सुरक्षा नियमों की जानकारी दी। पम्पलेट में रेलवे क्रॉसिंग पार करते समय अपनाई जाने वाली सावधानियों, चेतावनी संकेतों के महत्व तथा दुर्घटना से बचाव के उपायों का उल्लेख किया गया।

अभियान का सबसे आकर्षक हिस्सा नुक्कड़ नाटक रहे, जिनके माध्यम से आम लोगों को सरल और प्रभावशाली तरीके से सुरक्षा का संदेश दिया गया। कलाकारों ने वास्तविक जीवन की परिस्थितियों को दर्शाते हुए बताया कि थोड़ी सी लापरवाही किस प्रकार बड़े हादसे का कारण बन सकती है। नुक्कड़ नाटकों को लोगों ने काफी रुचि के साथ देखा और रेलवे के इस प्रयास की सराहना की।

अहमदाबाद मंडल के सभी रेलखंडों में संबंधित खंड अभियंताओं एवं यातायात निरीक्षकों द्वारा भी विशेष सुरक्षा कार्यक्रम आयोजित किए गए। रेलवे कर्मचारियों ने स्थानीय नागरिकों, स्कूल-कॉलेज के विद्यार्थियों तथा वाहन    चालकों के साथ संवाद स्थापित कर उन्हें रेलवे सुरक्षा के महत्व से अवगत कराया।

रेलवे अधिकारियों ने बताया कि अंतर्राष्ट्रीय लेवल क्रॉसिंग जागरूकता दिवस का उद्देश्य केवल एक दिन का कार्यक्रम आयोजित करना नहीं, बल्कि लोगों के व्यवहार में स्थायी सकारात्मक बदलाव लाना है। रेलवे समपार फाटकों पर सुरक्षा नियमों का पालन कर न केवल अपनी जान बचाई जा सकती है, बल्कि रेल संचालन को भी सुरक्षित एवं सुचारु बनाए रखने में योगदान दिया जा सकता है।

पश्चिम रेलवे के अहमदाबाद मंडल ने नागरिकों से अपील की है कि वे समपार फाटकों को पार करते समय निर्धारित नियमों का पालन करें, चेतावनी संकेतों की अनदेखी न करें, फाटक बंद होने की स्थिति में धैर्य रखें तथा रेलवे कर्मचारियों के निर्देशों का पालन करें। रेलवे प्रशासन का विश्वास है कि जनसहयोग और जागरूकता के माध्यम से समपार फाटकों पर होने वाली दुर्घटनाओं को काफी हद तक कम किया जा सकता है।

अंतर्राष्ट्रीय लेवल क्रॉसिंग जागरूकता दिवस के अवसर पर आयोजित यह अभियान रेलवे सुरक्षा के प्रति अहमदाबाद मंडल की प्रतिबद्धता को दर्शाता है और आमजन में सुरक्षा संस्कृति को मजबूत करने की दिशा में एक महत्वपूर्ण कदम साबित हुआ है।

संपादक
गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

गांधीग्राम–प्रयागराज स्पेशल के चांदखेड़ा एवं पालनपुर स्टेशन पर समय में परिवर्तन, 10 जून से लागू

 अहमदाबाद, 9 जून (गुजरात प्रवासी न्यूज़)।

यात्रियों की सुविधा तथा ट्रेनों की समयपालनता में सुधार के उद्देश्य से पश्चिम रेलवे ने ट्रेन संख्या 04112 गांधीग्राम–प्रयागराज स्पेशल के संचालन समय में आंशिक संशोधन करने का निर्णय लिया है। रेलवे प्रशासन द्वारा जारी सूचना के अनुसार यह संशोधित समय-सारिणी 10 जून 2026 से प्रभावी होगी।

पश्चिम रेलवे के अधिकारियों के अनुसार ट्रेन संख्या 04112 गांधीग्राम–प्रयागराज स्पेशल के चांदखेड़ा एवं पालनपुर स्टेशनों पर आगमन और प्रस्थान समय में परिवर्तन किया गया है। नई समय-सारिणी के तहत ट्रेन अब चांदखेड़ा स्टेशन पर पूर्व निर्धारित समय 17:58 बजे पहुंचने के बजाय 17:50 बजे पहुंचेगी तथा 18:00 बजे के स्थान पर 17:52 बजे रवाना होगी। इसी प्रकार पालनपुर स्टेशन पर ट्रेन का आगमन समय 20:40 बजे के बजाय 20:23 बजे तथा प्रस्थान समय 20:42 बजे के बजाय 20:25 बजे निर्धारित किया गया है।

रेलवे अधिकारियों का कहना है कि यह परिवर्तन ट्रेनों के बेहतर परिचालन, मार्ग पर समयपालनता बनाए रखने तथा यात्रियों को अधिक सुगम यात्रा सुविधा उपलब्ध कराने के उद्देश्य से किया गया है। समय में यह बदलाव विशेष रूप से उन यात्रियों के लिए महत्वपूर्ण है जो चांदखेड़ा और पालनपुर स्टेशनों से इस स्पेशल ट्रेन में यात्रा करते हैं। ऐसे यात्रियों को सलाह दी गई है कि वे स्टेशन पर निर्धारित समय से पहले पहुंचें ताकि ट्रेन छूटने जैसी स्थिति से बचा जा सके।

गौरतलब है कि गांधीग्राम–प्रयागराज स्पेशल ट्रेन गुजरात और उत्तर प्रदेश के बीच यात्रा करने वाले हजारों यात्रियों के लिए महत्वपूर्ण रेल सेवा है। त्योहारों, अवकाश और विशेष अवसरों पर इस ट्रेन में यात्रियों की संख्या अधिक रहती है। ऐसे में समय-सारिणी में किए गए इस संशोधन की जानकारी यात्रियों तक पहुंचाना आवश्यक माना जा रहा है।

पश्चिम रेलवे ने सभी यात्रियों से अनुरोध किया है कि वे यात्रा प्रारंभ करने से पहले रेलवे की आधिकारिक सूचना, स्टेशन पूछताछ केंद्र अथवा रेलवे हेल्पलाइन से संशोधित समय की पुष्टि कर लें। रेलवे प्रशासन का मानना है कि इस बदलाव से ट्रेन के संचालन में और अधिक दक्षता आएगी तथा यात्रियों को बेहतर यात्रा अनुभव प्राप्त होगा।


संपादक
गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

पश्चिम रेलवे द्वारा अहमदाबाद–पटना साप्ताहिक स्पेशल ट्रेन के फेरे विस्तारित, यात्रियों को मिलेगी बड़ी राहत

अहमदाबाद, 08 जून 2026 | गुजरात प्रवासी न्यूज़

यात्रियों की बढ़ती संख्या और अतिरिक्त भीड़ को ध्यान में रखते हुए पश्चिम रेलवे ने अहमदाबाद–पटना साप्ताहिक स्पेशल ट्रेन के फेरों को आगे बढ़ाने का महत्वपूर्ण निर्णय लिया है। रेलवे के इस फैसले से गुजरात में रहने वाले बिहार, पूर्वी उत्तर प्रदेश और आसपास के क्षेत्रों के हजारों प्रवासी यात्रियों को विशेष लाभ मिलेगा।

पश्चिम रेलवे द्वारा जारी आधिकारिक जानकारी के अनुसार, ट्रेन संख्या 09447 अहमदाबाद–पटना साप्ताहिक स्पेशल को पहले 03 जून 2026 तक संचालित किया जाना था, लेकिन यात्रियों की मांग को देखते हुए अब इसके संचालन को 10 जून 2026 तक बढ़ा दिया गया है। इसी प्रकार ट्रेन संख्या 09448 पटना–अहमदाबाद साप्ताहिक स्पेशल को पहले 05 जून 2026 तक अधिसूचित किया गया था, जिसे अब 12 जून 2026 तक विस्तारित कर दिया गया है।

रेलवे अधिकारियों का कहना है कि गर्मी की छुट्टियों, विवाह समारोहों तथा विभिन्न सामाजिक एवं पारिवारिक कार्यक्रमों के कारण इस मार्ग पर यात्रियों की संख्या में लगातार वृद्धि हो रही है। अहमदाबाद, वडोदरा, गोधरा, रतलाम, कोटा, आगरा, प्रयागराज, पंडित दीनदयाल उपाध्याय जंक्शन और पटना जैसे प्रमुख स्टेशनों को जोड़ने वाली यह ट्रेन प्रवासी यात्रियों के लिए अत्यंत महत्वपूर्ण मानी जाती है।

रेलवे प्रशासन ने बताया कि ट्रेन संख्या 09447 के विस्तारित फेरों की बुकिंग 09 जून 2026 से सभी पीआरएस आरक्षण केंद्रों तथा आईआरसीटीसी पोर्टल के माध्यम से शुरू की जाएगी। यात्रियों को सलाह दी गई है कि वे अपनी यात्रा की योजना बनाकर समय पर टिकट आरक्षित कर लें, क्योंकि इस मार्ग पर सीटों की मांग सामान्य दिनों की तुलना में अधिक रहती है।

पश्चिम रेलवे ने यह भी स्पष्ट किया है कि ट्रेन के ठहराव, समय-सारणी, कोच संरचना और अन्य परिचालन संबंधी जानकारी में कोई परिवर्तन होने पर इसकी सूचना रेलवे के आधिकारिक माध्यमों से जारी की जाएगी। यात्रियों से अनुरोध किया गया है कि वे यात्रा से पहले रेलवे की आधिकारिक पूछताछ सेवा पर उपलब्ध नवीनतम जानकारी अवश्य जांच लें।

रेलवे विशेषज्ञों का मानना है कि विशेष ट्रेनों के फेरों में यह विस्तार गुजरात और बिहार के बीच यात्रा करने वाले श्रमिकों, छात्रों, व्यापारियों और परिवारों के लिए काफी राहतभरा कदम साबित होगा। इससे नियमित ट्रेनों पर दबाव भी कम होगा और यात्रियों को कन्फर्म टिकट मिलने की संभावना बढ़ेगी।

यात्रियों की सुविधा को सर्वोच्च प्राथमिकता देते हुए पश्चिम रेलवे समय-समय पर अतिरिक्त स्पेशल ट्रेनों का संचालन तथा फेरों का विस्तार कर रही है, जिससे लंबी दूरी की यात्रा करने वाले लोगों को बेहतर और सुरक्षित परिवहन सुविधा उपलब्ध कराई जा सके।

रिपोर्ट: गुजरात प्रवासी न्यूज़ ब्यूरो, अहमदाबाद

INDIA ગઠબંધનની બેઠકમાં કેન્દ્ર સરકાર સામે ખડગેનો આક્રમક હુમલો

નવી દિલ્હી, ગુજરાત પ્રવાસી ન્યૂઝ સંવાદદાતા।

INDIA ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge એ કેન્દ્રની મોદી સરકાર સામે વિવિધ મુદ્દાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. પોતાના પ્રારંભિક સંબોધનમાં તેમણે જણાવ્યું કે INDIA ગઠબંધન દેશના બંધારણીય મૂલ્યો, લોકશાહી અને જનહિતના પ્રશ્નો માટે એકજૂથ થઈને લડી રહ્યું છે.

ખડગેએ જણાવ્યું કે લગભગ ત્રણ વર્ષ પહેલાં રચાયેલ INDIA ગઠબંધને અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર મજબૂત અને અસરકારક ભૂમિકા ભજવી છે. તેમણે ખાસ કરીને 17 એપ્રિલ, 2026ના રોજ લોકસભામાં સીમાંકન (Delimitation) સંબંધિત બિલોને હરાવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે વિરોધ પક્ષોની એકતા અને સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમણે જણાવ્યું કે હવે આ જ એકતાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે જેથી દેશ સામે ઊભા થયેલા વિવિધ પડકારોનો સામનો કરી શકાય.

કોંગ્રેસ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે SIR પ્રક્રિયાના કારણે કરોડો લોકોના મતાધિકાર પર અસર પડી રહી છે અને લોકશાહી વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે બંધારણની મૂળ ભાવના પર સતત હુમલા થઈ રહ્યા છે અને દેશની સ્વતંત્ર સંસ્થાઓ પર દબાણ વધતું જઈ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા, ડરાવવા અને પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો.

આર્થિક મુદ્દાઓ પર બોલતા ખડગેએ જણાવ્યું કે દેશની જનતા સતત વધતી મોંઘવારીથી પરેશાન છે. રોજિંદા જીવન માટે જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધ્યો છે. તેમણે કહ્યું કે દેશમાં નવા રોકાણની ગતિ સંતોષકારક નથી અને તેના કારણે રોજગારીના નવા અવસરો પણ પૂરતા પ્રમાણમાં ઊભા થઈ રહ્યા નથી.

તેમણે MSME ક્ષેત્રની સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ખડગેના જણાવ્યા અનુસાર અનેક ક્ષેત્રોમાં ખાનગી એકાધિકાર વધી રહ્યો છે, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટકી રહેવું મુશ્કેલ બની રહ્યું છે. MSME ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેના ભવિષ્યને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

યુવાનોને લગતા મુદ્દાઓ પર તેમણે જણાવ્યું કે પરીક્ષા પ્રણાલીમાં સતત જોવા મળતી ગેરરીતિઓ અને ગેરવહીવટના કારણે લાખો વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તેમણે કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો સમાધાન સ્વીકાર્ય નથી.

ખડગેએ સમાજના નબળા અને પછાત વર્ગો પર થતા અત્યાચાર અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોમાં આવી ઘટનાઓમાં વધારો થયો હોવાનો આક્ષેપ તેમણે કર્યો. તેમણે કહ્યું કે સામાજિક ન્યાય અને સમાનતાના મૂલ્યોનું રક્ષણ કરવું દરેક સરકારની જવાબદારી છે.

વિદેશ નીતિના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે ભારતે વર્ષો સુધી જે પરંપરાગત અને સંતુલિત વિદેશ નીતિનું પાલન કર્યું હતું, તેનાથી વર્તમાન સરકાર દૂર જતી દેખાઈ રહી છે. તેમણે દાવો કર્યો કે દેશના લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને વિદેશ નીતિમાં સંતુલન અને વિશ્વસનીયતા જાળવવી અત્યંત જરૂરી છે.

અંતમાં ખડગેએ INDIA ગઠબંધનના તમામ સહયોગી પક્ષોને એકતા જાળવી રાખવા અને દેશના લોકશાહી મૂલ્યો, બંધારણ અને સામાન્ય નાગરિકોના હિતોની રક્ષા માટે સંયુક્ત રીતે સંઘર્ષ ચાલુ રાખવાનો આહ્વાન કર્યો.

 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, સંવાદદાતા

अशोक विहार कॉलोनी में सरकारी बोरवेल का सार्वजनिक नल दूसरी बार तोड़ा, पुलिस से कार्रवाई की मांग

चोमू/जयपुर, राजस्थान।
चोमू तहसील की अशोक विहार कॉलोनी में स्थित सरकारी बोरवेल पर लगाए गए सार्वजनिक पेयजल नल को अज्ञात असामाजिक तत्वों द्वारा दूसरी बार तोड़ दिए जाने का मामला सामने आया है। इस घटना से कॉलोनी के उन परिवारों को भारी परेशानी का सामना करना पड़ रहा है जो अपनी दैनिक जल आवश्यकताओं के लिए इसी सार्वजनिक नल पर निर्भर हैं। साथ ही कॉलोनी स्थित शिवालय में भगवान भोलेनाथ के अभिषेक, पूजा-अर्चना एवं मंदिर की साफ-सफाई की व्यवस्था भी प्रभावित हुई है।

अशोक विहार निवासी रमेश कुमार रावत, जो वर्तमान में सिक्किम के गंगटोक में कार्यरत हैं, ने चोमू थाना प्रभारी हरमेंद्र सिंह को ई-मेल के माध्यम से शिकायत भेजकर अज्ञात असामाजिक तत्वों की पहचान कर उनके खिलाफ कठोर कार्रवाई की मांग की है। उन्होंने थाना प्रभारी से दूरभाष पर भी बातचीत कर क्षेत्र में रात्रिकालीन गश्त बढ़ाने का अनुरोध किया।

शिकायत के बाद चोमू पुलिस ने मामले को गंभीरता से लेते हुए एक पुलिसकर्मी को मौके पर भेजा तथा आसपास लगे सीसीटीवी कैमरों की जांच कराई। हालांकि बोरवेल के आसपास कैमरों का कवरेज नहीं होने के कारण आरोपियों की पहचान नहीं हो सकी।

जलदाय विभाग के सहायक अभियंता सुनील कुमावत ने घटना की निंदा करते हुए कहा कि चोमू क्षेत्र में कई सरकारी बोरवेलों पर सार्वजनिक नल लगे हुए हैं, लेकिन अशोक विहार में इस प्रकार नल को बार-बार तोड़े जाने की यह पहली घटना है। उन्होंने इसे दुर्भाग्यपूर्ण और निंदनीय बताया।

स्थानीय निवासियों दिनेश अग्रवाल (खेमा वाला), देवकीनंदन अग्रवाल तथा विराज फाउंडेशन के प्रदेशाध्यक्ष भुवनेश तिवारी सहित अन्य लोगों ने भी इस कृत्य की कड़ी भर्त्सना की है। उनका कहना है कि यह नल कॉलोनी के कई परिवारों और शिव मंदिर के लिए पेयजल का एकमात्र साधन है। नल टूट जाने की स्थिति में लोगों को पानी के टैंकर मंगवाने के लिए मजबूर होना पड़ता है।

उल्लेखनीय है कि यह सार्वजनिक पेयजल नल जलदाय विभाग के सहायक अभियंता सुनील कुमावत के निर्देश पर रमेश कुमार रावत के अनुरोध के बाद सरकारी बोरवेल पर लगाया गया था। इसके स्थापना का पूरा खर्च रमेश कुमार रावत एवं उनके परिवार ने जनहित को ध्यान में रखते हुए स्वयं वहन किया था। पहली बार नल तोड़े जाने के बाद परिवार ने अपने खर्च पर दोबारा नल लगवाया, लेकिन असामाजिक तत्वों ने उसे भी क्षतिग्रस्त कर दिया। अब जनहित में परिवार ने तीसरी बार अपने खर्च पर नया नल स्थापित कराया है।

स्थानीय लोगों का कहना है कि “जल ही जीवन है” और पेयजल जैसी मूलभूत सुविधा को नुकसान पहुंचाना समाज विरोधी मानसिकता को दर्शाता है। उन्होंने प्रशासन से मांग की है कि दोषियों की शीघ्र पहचान कर उनके विरुद्ध सख्त कार्रवाई की जाए ताकि भविष्य में ऐसी घटनाओं की पुनरावृत्ति न हो।

रिपोर्ट: ब्यूरो रिपोर्ट
गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

જાહેર હિતના નળને ફરી નિશાન બનાવતા અસામાજિક તત્વો, અશોક વિહારમાં પાણીની સમસ્યા ગંભીર

ચોમુ (જયપુર, રાજસ્થાન) | ગુજરાત પ્રવાસી ન્યૂઝ | વિશેષ પ્રતિનિધિ

ચોમુ શહેરની અશોક વિહાર કોલોનીમાં સરકારી બોરવેલ પર લગાવવામાં આવેલા જાહેર પાણીના નળને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા વારંવાર નુકસાન પહોંચાડવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે. કોલોનીના રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી બે વખત જાહેર નળ તોડી નાખવામાં આવ્યો છે, જેના કારણે અનેક પરિવારો અને સ્થાનિક શિવ મંદિર માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

અશોક વિહારના રહેવાસી રમેશ કુમાર રાવત, જે હાલમાં સિક્કિમના ગંગટોકમાં કાર્યરત છે, તેમણે ચોમુ પોલીસ સ્ટેશનના SHO હરમિંદર સિંહને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મોકલી હતી. ફરિયાદમાં તેમણે નળ તોડનાર અજાણ્યા તત્વોની ઓળખ કરી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ વિનંતી કરી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ જાહેર નળ માત્ર રહેવાસીઓ માટે જ નહીં પરંતુ અશોક વિહાર સ્થિત શિવ મંદિરમાં પૂજા-અર્ચના અને સફાઈ માટે પણ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નળ તૂટી જતાં મંદિરમાં ભગવાન શિવના અભિષેક સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી છે. પાણીની અછતને કારણે ઘણા પરિવારોને ટેન્કર દ્વારા પાણી મંગાવવાની ફરજ પડી રહી છે.

ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના AEN સુનિલ કુમાવતને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ચોમુ વિસ્તારમાં અનેક બોરવેલ પર જાહેર નળ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત તેમના ધ્યાન પર આવ્યો છે. તેમણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાની કડક નિંદા કરી અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ વ્યક્ત કરી.

પોલીસ તરફથી પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોમુ પોલીસના હેડ કોન્સ્ટેબલે ઘટનાસ્થળે કોન્સ્ટેબલ મોકલી આસપાસના CCTV કેમેરાની તપાસ કરાવી હતી. જોકે બોરવેલ વિસ્તાર સંપૂર્ણ રીતે CCTV કવરેજ હેઠળ ન હોવાથી આરોપીઓની ઓળખ થઈ શકી નથી.

મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જાહેર નળ પાણી પુરવઠા વિભાગની મંજૂરીથી સરકારી બોરવેલ પર લગાવવામાં આવ્યો હતો અને તેનો સંપૂર્ણ ખર્ચ રમેશ કુમાર રાવત તથા તેમના પરિવાર દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત નળ તોડાયા બાદ પરિવારજનોએ પોતાના ખર્ચે તેને ફરીથી લગાવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ફરીથી અજાણ્યા તત્વોએ તેને તોડી નાખ્યો. તેમ છતાં, સ્થાનિક લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પરિવાર દ્વારા ત્રીજી વખત નળ સ્થાપિત કરવામાં આવ્યો છે.

આ ઘટનાને લઈને અશોક વિહારના રહેવાસી દિનેશ અગ્રવાલ (ખેમાવાલા), દેવકી નંદન અગ્રવાલ તથા વિરાજ ફાઉન્ડેશનના રાજ્ય પ્રમુખ ભુવનેશ તિવારી સહિત અનેક આગેવાનોએ કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે “પાણી જીવનનો આધાર છે. જાહેર હિત માટે સ્થાપિત કરાયેલા પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચાડવું માત્ર કાયદાકીય ગુનો જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની બેદરકારી અને અસંવેદનશીલતાનું પણ પ્રતિક છે.”

પોલીસ અને પ્રશાસન તરફથી હવે વિસ્તારમાં વધુ દેખરેખ, રાત્રિ પેટ્રોલિંગ અને CCTV વ્યવસ્થાને મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે, જેથી જાહેર સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને રહેવાસીઓને પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત ન રહેવું પડે.

સંવાદદાતા:
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

જાહેર હિતના નળને ફરી નિશાન બનાવતા અસામાજિક તત્વો, અશોક વિહારમાં પાણીની સમસ્યા ગંભીર

ચોમુ (જયપુર, રાજસ્થાન)
ચોમુ શહેરની અશોક વિહાર કોલોનીમાં સરકારી બોરવેલ પર લગાવવામાં આવેલા જાહેર પાણીના નળને અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા વારંવાર નુકસાન પહોંચાડવામાં આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે. કોલોનીના રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી બે વખત જાહેર નળ તોડી નાખવામાં આવ્યો છે, જેના કારણે અનેક પરિવારો અને સ્થાનિક શિવ મંદિર માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.
અશોક વિહારના રહેવાસી રમેશ કુમાર રાવત, જે હાલમાં સિક્કિમના ગંગટોકમાં કાર્યરત છે, તેમણે ચોમુ પોલીસ સ્ટેશનના SHO હરમિંદર સિંહને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મોકલી હતી. ફરિયાદમાં તેમણે નળ તોડનાર અજાણ્યા તત્વોની ઓળખ કરી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ વિનંતી કરી હતી.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ જાહેર નળ માત્ર રહેવાસીઓ માટે જ નહીં પરંતુ અશોક વિહાર સ્થિત શિવ મંદિરમાં પૂજા-અર્ચના અને સફાઈ માટે પણ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નળ તૂટી જતાં મંદિરમાં ભગવાન શિવના અભિષેક સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડી છે. પાણીની અછતને કારણે ઘણા પરિવારોને ટેન્કર દ્વારા પાણી મંગાવવાની ફરજ પડી રહી છે.
ઘટનાની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના AEN સુનિલ કુમાવતને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ચોમુ વિસ્તારમાં અનેક બોરવેલ પર જાહેર નળ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ પ્રકારનો કિસ્સો પ્રથમ વખત તેમના ધ્યાન પર આવ્યો છે. તેમણે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાની ઘટનાની કડક નિંદા કરી અને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ વ્યક્ત કરી.
પોલીસ તરફથી પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ચોમુ પોલીસના હેડ કોન્સ્ટેબલે ઘટનાસ્થળે કોન્સ્ટેબલ મોકલી આસપાસના CCTV કેમેરાની તપાસ કરાવી હતી. જોકે બોરવેલ વિસ્તાર સંપૂર્ણ રીતે CCTV કવરેજ હેઠળ ન હોવાથી આરોપીઓની ઓળખ થઈ શકી નથી.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જાહેર નળ પાણી પુરવઠા વિભાગની મંજૂરીથી સરકારી બોરવેલ પર લગાવવામાં આવ્યો હતો અને તેનો સંપૂર્ણ ખર્ચ રમેશ કુમાર રાવત તથા તેમના પરિવાર દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. પ્રથમ વખત નળ તોડાયા બાદ પરિવારજનોએ પોતાના ખર્ચે તેને ફરીથી લગાવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ફરીથી અજાણ્યા તત્વોએ તેને તોડી નાખ્યો. તેમ છતાં, સ્થાનિક લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પરિવાર દ્વારા ત્રીજી વખત નળ સ્થાપિત કરવામાં આવ્યો છે.
આ ઘટનાને લઈને અશોક વિહારના રહેવાસી દિનેશ અગ્રવાલ (ખેમાવાલા), દેવકી નંદન અગ્રવાલ તથા વિરાજ ફાઉન્ડેશનના રાજ્ય પ્રમુખ ભુવનેશ તિવારી સહિત અનેક આગેવાનોએ કડક શબ્દોમાં નિંદા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે “પાણી જીવનનો આધાર છે. જાહેર હિત માટે સ્થાપિત કરાયેલા પાણીના સ્ત્રોતને નુકસાન પહોંચાડવું માત્ર કાયદાકીય ગુનો જ નહીં પરંતુ સમાજ પ્રત્યેની બેદરકારી અને અસંવેદનશીલતાનું પણ પ્રતિક છે.”
પોલીસ અને પ્રશાસન તરફથી હવે વિસ્તારમાં વધુ દેખરેખ, રાત્રિ પેટ્રોલિંગ અને CCTV વ્યવસ્થાને મજબૂત બનાવવાની માંગ ઉઠી રહી છે, જેથી જાહેર સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને રહેવાસીઓને પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત ન રહેવું પડે.
સંવાદદાતા:
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

विश्व पर्यावरण दिवस पर साबरमती लोकोशेड एवं रेलवे हॉस्पिटल में व्यापक वृक्षारोपण

संवाददाता : गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

अहमदाबाद, 5 जून। विश्व पर्यावरण दिवस के अवसर पर पश्चिम रेलवे के अहमदाबाद मंडल द्वारा पर्यावरण संरक्षण और हरित विकास को बढ़ावा देने के उद्देश्य से “एक पेड़ माँ के नाम” अभियान के अंतर्गत विभिन्न रेल परिसरों में व्यापक वृक्षारोपण कार्यक्रम आयोजित किए गए। इस अवसर पर रेलवे अधिकारियों, कर्मचारियों, चिकित्सकों तथा अन्य स्टाफ सदस्यों ने पौधे लगाकर पर्यावरण संरक्षण का संदेश दिया तथा उनके संरक्षण और संवर्धन का संकल्प लिया।
कार्यक्रम के अंतर्गत साबरमती स्थित लोकोमोटिव शेड में वरिष्ठ मंडल यांत्रिक इंजीनियर (Sr. DME) श्री एस. पी. गुप्ता के मार्गदर्शन में विशेष वृक्षारोपण अभियान चलाया गया। इस दौरान लोकोशेड परिसर में विभिन्न प्रजातियों के छायादार एवं पर्यावरण के लिए लाभकारी पौधे लगाए गए। कार्यक्रम में सुपरवाइजरों, तकनीकी कर्मचारियों और अन्य रेलकर्मियों ने सक्रिय भागीदारी निभाई।अपने संबोधन में श्री गुप्ता ने कहा कि वर्तमान समय में पर्यावरण संरक्षण पूरी मानवता की साझा जिम्मेदारी है। उन्होंने कहा कि बढ़ते प्रदूषण और जलवायु परिवर्तन की चुनौतियों से निपटने के लिए अधिक से अधिक वृक्षारोपण आवश्यक है। वृक्ष न केवल वातावरण को शुद्ध करते हैं, बल्कि पृथ्वी पर जीवन को सुरक्षित बनाए रखने में भी महत्वपूर्ण भूमिका निभाते हैं। उन्होंने कर्मचारियों से लगाए गए पौधों की नियमित देखभाल एवं संरक्षण सुनिश्चित करने का आह्वान किया।
इसी क्रम में साबरमती स्थित मंडल रेलवे हॉस्पिटल में भी विश्व पर्यावरण दिवस उत्साहपूर्वक मनाया गया। अपर मुख्य चिकित्सा अधीक्षक डॉ. मनोज देव के नेतृत्व में आयोजित वृक्षारोपण कार्यक्रम में चिकित्सकों, नर्सिंग स्टाफ, पैरामेडिकल कर्मचारियों तथा अन्य रेलकर्मियों ने भाग लिया। अस्पताल परिसर में विभिन्न प्रकार के पौधे लगाए गए, जिससे परिसर को अधिक हरित एवं स्वास्थ्यवर्धक बनाया जा सके।
इस अवसर पर डॉ. मनोज देव ने कहा कि स्वच्छ वायु, हरित वातावरण और स्वस्थ जीवन एक-दूसरे से जुड़े हुए हैं। उन्होंने कहा कि अस्पताल केवल उपचार का केंद्र नहीं, बल्कि स्वास्थ्य जागरूकता का भी महत्वपूर्ण माध्यम है। ऐसे में अस्पताल परिसर को हराभरा बनाए रखना स्वास्थ्य की दृष्टि से भी अत्यंत महत्वपूर्ण है। उन्होंने कहा कि आने वाले समय में भी अस्पताल परिसर में पर्यावरण संरक्षण से जुड़े कार्यक्रम आयोजित किए जाते रहेंगे।
विश्व पर्यावरण दिवस के अवसर पर अहमदाबाद मंडल के विभिन्न रेलवे स्टेशनों, रेलवे कॉलोनियों तथा रेल पटरियों के किनारे भी बड़े पैमाने पर वृक्षारोपण किया गया। इस दौरान नीम, पीपल, बरगद, गुलमोहर, जामुन सहित कई स्वदेशी और पर्यावरण के अनुकूल पौधों का रोपण किया गया। रेलवे अधिकारियों ने बताया कि स्वदेशी प्रजातियों के पौधे स्थानीय जलवायु के अनुरूप होने के कारण अधिक प्रभावी ढंग से विकसित होते हैं और जैव विविधता को बढ़ावा देने में सहायक सिद्ध होते हैं।
उल्लेखनीय है कि भारतीय रेलवे द्वारा पर्यावरण संरक्षण और कार्बन उत्सर्जन में कमी लाने के लिए कई महत्वपूर्ण पहलें की जा रही हैं। इसी दिशा में अहमदाबाद मंडल भी “नेट जीरो कार्बन एमिशन” के राष्ट्रीय लक्ष्य को प्राप्त करने हेतु विभिन्न हरित परियोजनाओं एवं पर्यावरणीय गतिविधियों को लगातार बढ़ावा दे रहा है। वृक्षारोपण अभियान भी इसी व्यापक प्रयास का हिस्सा है, जिसका उद्देश्य आने वाली पीढ़ियों के लिए स्वच्छ, सुरक्षित और हरित वातावरण का निर्माण करना है।
कार्यक्रम के अंत में उपस्थित अधिकारियों एवं कर्मचारियों ने पर्यावरण संरक्षण के प्रति अपनी प्रतिबद्धता दोहराते हुए अधिक से अधिक वृक्ष लगाने तथा उनकी देखभाल करने का संकल्प लिया। पूरे कार्यक्रम के दौरान पर्यावरण जागरूकता और प्रकृति संरक्षण का संदेश प्रमुखता से दिया गया।
संवाद  दाता, गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

નારાયણા હોસ્પિટલ ખાતે રેડિયેશન ઓન્કોલોજી કેન્સર કેર બ્લોકનું લોકાર્પણ

અમદાવાદ, 30 મે: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન પ્રસંગ યોજાયો હતો. હોસ્પિટલમાં નવીન “નારાયણા રેડિયેશન ઓન્કોલોજી કેન્સર કેર બ્લોક”નું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ તથા પ્રખ્યાત તબીબ ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ જોવા મળ્યું હતું. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સામાજિક આગેવાનો, રાજકીય પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્યતા પ્રદાન કરી હતી. નવા કેન્સર કેર બ્લોકના પ્રારંભથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના કેન્સરગ્રસ્ત દર્દીઓને વધુ આધુનિક, અસરકારક અને સુલભ સારવાર ઉપલબ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્રે આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત કાર્યરત છે. રાજ્યના દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ પહોંચે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની સેવાઓ અત્યંત જરૂરી છે. નારાયણા હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રે થતો વિકાસ સમાજના દરેક વર્ગ માટે લાભદાયી છે. તેમણે હોસ્પિટલ તંત્રને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળે તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. નવી કેન્સર કેર સુવિધા પૂર્વ અમદાવાદ સહિત સમગ્ર વિસ્તારના લોકો માટે લાભદાયી બનશે.

ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ જણાવ્યું હતું કે કેન્સરની સારવારમાં સમયસર નિદાન, યોગ્ય માર્ગદર્શન અને અદ્યતન રેડિયેશન ટેકનોલોજીનું વિશેષ મહત્વ છે. તેમણે કહ્યું કે નારાયણા હોસ્પિટલનો આ નવો વિભાગ દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ઉપલબ્ધ આધુનિક સાધનો અને નિષ્ણાતોની ટીમ દર્દીઓને વધુ સારી સારવાર અને માર્ગદર્શન પૂરૂં પાડશે.

કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના અધિકારીઓ દ્વારા નવી સુવિધાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોએ રેડિયેશન ઓન્કોલોજી વિભાગની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ અત્યાધુનિક મશીનો, સારવાર પદ્ધતિઓ અને દર્દી-કેન્દ્રિત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ હોસ્પિટલના આ પ્રયાસને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન ગણાવ્યું હતું.

આ અવસરે કર્ણાવતી શહેર ભાજપના ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ, કાઉન્સિલર શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવી સુવિધાના પ્રારંભ બદલ હોસ્પિટલ તંત્રને શુભેચ્છાઓ પાઠવી હતી.

સમારોહના અંતે મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દર્દીઓને વધુ સુલભ, ગુણવત્તાસભર અને આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપનારી આ પહેલ ભવિષ્યમાં હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બની રહેશે તેવી લાગણી ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી.

સંવાદદાતા       : ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ