Home Blog Page 31

शाहजहांपुर जिलाधिकारी ने हासिल किया दूसरा स्थान

उत्तर प्रदेश सरकार ने जून 2025 के लिए सीएम डैशबोर्ड रैंकिंग जारी की है इस रैंकिंग में शाहजहांपुर डीएम धर्मेंद्र प्रताप सिंह ने 9.12 अंकों के साथ दूसरा स्थान हासिल किया है. जबकि जालौन पहले व महाराजगंज तीसरे स्थान पर रहा। यह रैंकिंग राज्य सरकार द्वारा शुरू किए गए सीएम डैशबोर्ड के माध्यम से तय की गई।

रिपोर्ट – पंकज कुमार गुप्ता
जिला – जालौन उरई
राज्य – उत्तर प्रदेश
चैनल – गुजरात प्रवासी न्यूज अहमदाबाद

गायत्री ज्ञान मंदिर के ज्ञान यज्ञ अभियान के अन्तर्गत 442वाँ युगऋषि वाङ्मय की स्थापना सम्पन्न “ज्ञानदान पूर्वजों के लिये सच्ची श्रद्धांजलि है।” – उमानन्द शर्मा

442वाँ युगऋषि वाङ्मय
दिनांक: 11.07.2025

लखनऊ। गायत्री ज्ञान मंदिर, इंदिरा नगर द्वारा संचालित विचार क्रांति ज्ञान यज्ञ अभियान के अंतर्गत आज पॉयनियर मॉन्टेसरी स्कूल, लखपेड़ा बाग, बाराबंकी के केंद्रीय पुस्तकालय में युगऋषि पं० श्रीराम शर्मा आचार्य द्वारा रचित 79 खंडोंका 442वाँ वाङ्मय सेट स्थापित किया गया।

यह साहित्य गायत्री परिवार की सक्रिय कार्यकर्त्री श्रीमती रत्ना श्रीवास्तव द्वारा उनके दिवंगत जीवनसाथी स्व० विकास श्रीवास्तव की पुण्य स्मृति में समर्पित किया गया। साथ ही, सभी छात्र-छात्राओं एवं शिक्षकों को अखण्ड ज्योति (हिन्दी)पत्रिका भी भेंट की गई।

कार्यक्रम का समापन संस्था की प्रधानाचार्या श्रीमती सोनिका मिश्रा के धन्यवाद ज्ञापन के साथ हुआ।

इस अवसर पर गायत्री ज्ञान मंदिर के प्रतिनिधि देवेन्द्र सिंह, डॉ० नीलम गुप्ता, श्रीमती रत्ना श्रीवास्तव, पॉयनियर डिग्री कॉलेज के प्राचार्य डॉ० वी०के० तिवारी, संस्थान के प्रबंधक श्री बृजेन्द्र सिंह, शिक्षकगण एवं छात्रगणउपस्थित रहे। 

 

संवाददाता – गुजरात प्रवासी न्यूज़, अहमदाबाद

अमरेली जिला के सावरकुंडला में गुरु पूर्णिमा पर्व पर तात्कालिक हनुमानजी आश्रम बना सेवा यज्ञ का धाम

सावरकुंडला स्थित तात्कालिक हनुमानजी आश्रम में गुरु पूर्णिमा महोत्सव को धार्मिक और लोक सेवा गतिविधियों से भरपूर और विशिष्ट तरीके से मनाया गया। इस भव्य आयोजन में गुरु पूजन, यज्ञ, पूजा विधि, वृक्षारोपण, जरूरतमंद विद्यार्थियों को शैक्षणिक सामग्री का वितरण, और निराश्रित व्यक्तियों को तिरपाल वितरण जैसी अनेक सेवाएं शामिल थीं। आश्रम ने इस पावन पर्व को सेवा, भक्ति और समाज में सकारात्मक बदलाव लाने के संकल्प के प्रतीक के रूप में मनाया।
यज्ञ की समाप्ति के बाद, आश्रम द्वारा अत्यधिक जरूरतमंद विद्यार्थियों को शैक्षणिक किट का वितरण किया गया। इस सेवा कार्य में सुरभि स्टेशनरी के ददभाई ने नोटबुक देकर सहयोग किया, जबकि अतुलभाई द्वारा संपूर्ण शैक्षणिक सामग्री का  वितरण किया गया।
इस सेवा कार्यक्रम में एक और प्रेरणादायक पहल की गई। बरसते पानी के बीच, जो व्यक्ति रात के दौरान खुले में रहते हैं, ऐसे निराश्रित और जरूरतमंद व्यक्तियों को रहने के लिए तिरपाल किट दी गई। इस तिरपाल किट के दाता ‘सबका मालिक एक मानव सेवा ट्रस्ट’ के पिंटूभाई थे।
तात्कालिक हनुमानजी आश्रम में आयोजित यह गुरु पूर्णिमा महोत्सव केवल एक धार्मिक पर्व नहीं था, बल्कि सेवा, भक्ति और समाज में सकारात्मक बदलाव लाने के संकल्प का प्रतीक था। आश्रम द्वारा किए गए ये विभिन्न सेवाभावी और प्रशंसनीय कार्य समाज के लिए प्रेरणादायक हैं और ‘सभी जीवों की सेवा परमो धर्म’ का संदेश देते हैं।

गुजरात प्रवासी न्यूज अहमदाबाद

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે મારા ગુરુજી પ.પૂ.સ્વ.શ્રી હરસુરબાપા ભગતને ગુરુ વંદનાસહ શત્ શત્ શત્ પ્રણામ સાથે સૌ મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા………

સંવાદદાતા: જયંતિભાઇ આહીર ગુરૂ પૂર્ણિમા
પાવનપર્વે ગુરૂ જીને અર્પણ ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ       

નાનપણથી મારો સ્વભાવ ધાર્મિક રહ્યો છે, જોકે પિતાજીની જેમ હું પણ ધર્મ એટલે ક્રિયાકાંડ, ટિલાટપકા કે ભગવાનના નામે બાહ્ય આડંબરથી દૂર રહ્યો છું. ધર્મ એટલે હરિ સ્મરણ સાથે ગરીબ-જરૂરિયાતમંદ જીવમાત્રની સેવા સાથે નિતી, નિષ્ઠા અને સત્યને રાહે ચાલવાની નેમ સાથે મોજમાં રહેવું એવું હું માનું છું. નાનપણથી હું હરિ મહિમા સાથે સત્પુરુષોના જીવન ચરિત્રોનો અભ્યાસુ રહેતા ગુરુ તરીકે સંત પુરુષની સતત શોધમાં રહેતો. અને એ દિશામાં રજનીશજીથી લઇ ગુજરાત ઉપરાંત ભારતના નામી-અનામી અનેક સંતો-મહંતોને મળતા રહી સત્સંગનો લાભ લીધો પરંતુ મનોમન નક્કી કરેલ ગુરૂજીની વ્યાખ્યામાં મને કોઇ અનુકૂળ ન આવ્યા. જોકે ગુરુ માટે વર્ષોથી મને ફાંફાં મારતો જોઈ પિતાજી ઘણી વખત કહેતા, ‘ઇશ્વરકૃપા વગર ગુરુ સંયોગ થતો નથી !’
પિતાજી સ્વ.શ્રી હરસુરબાપા ભગતને 21 ડિસે. 1996ના કાર્ડિયાક તકલીફ થતા સિવિલ હોસ્પિટલ, રાજકોટ દાખલ કરતા અમદાવાદથી રાતના બે વાગ્યે મને હોસ્પિટલમાં આવેલો જોઇ પિતાજીએ કહ્યું, ‘તું આવી ગયો આ જોને બધાયે ભેગા થઇ મને દવાખાનામાં દાખલ કરી દીધો છે !’
રાતના ફરજ પરના મેડીકલ ઓફિસરને મળી પિતાજીની તબીયત અંગે જાણકારી મેળવી. સિવિલ હોસ્પિટલ રાજકોટના ફિઝીશ્યન ડૉ. ત્રિવેદી મારા મિત્ર હોઇ તેઓ ડોક્ટરોની ટીમ સાથે પિતાજીની ઘનિષ્ઠ સારવાર કરી રહ્યા હતા. જોકે 23 ડિસેમ્બર 1996થી તબીયત વધુ બગડતા સગા-સંબંધીઓને બોલાવી લીધા. 24 ડિસે. રાતના દસેક વાગ્યે ડૉ. ત્રિવેદીએ પિતાજીનું બીપી ચેક કરતા 30-60 હોઇ નવાઇ પામતા મને કહ્યું, ‘આ મેડીકલ ચમત્કાર કહેવાય આ કંડીશનમાં દર્દી અનકોન્સિયસ હોઇ એની જગ્યાએ બાપા માળા ફેરવી રહ્યા છે !’
‘દાક્તર સાહેબ, મારે દવાખાનામાં દેહત્યાગ કરવો નથી ! મને રજા આપો તો સૌ સ્નેહીજનોની હાજરીમાં ઘરે જઇ જીવનલીલા સંકેલવી છે !’
પિતાજીની અંતિમ ઇચ્છા સાંભળી ડોકટરે કાર્ડિયાક કંડીશન સુધરે તેવી કોઇ શક્યતા ન જોતા મને કહ્યું, ‘જયંતિભાઈ, જીવન-મૃત્યુ ઇશ્વર આધિન છે, બાપાની ઇચ્છા પુરી કરવી કે નહીં તે તમારા હાથમાં છે !’ ડોકટરની સલાહ સાથે પિતાજીની ઇચ્છાને માન આપતા સવારે હોસ્પિટલમાંથી રજા લઇ ઘેર જતા રહેવું તેવું સૌ પરિવારજનોને ભેગા કરી નિર્ણય લેતા પિતાજીએ ફરી કહ્યું. ‘જો અત્યારે જવાય તો સારૂં પણ કંઇ વાંધો નહીં જેવી ઠાકરની મરજી !’ ભારે હૈયે પિતાજીની ઇચ્છા અને ડૉકટરની સલાહ મુજબ વહેલી સવારે હોસ્પિટલમાંથી રજા લઈ ઘેર જવાનું નક્કી થતા પિતાજીની તબીયત જોવા બહારગામથી ઘણા સગા-સંબંધીઓ આવ્યા હોઇ તેની રહેવા-જમવાની વ્યવસ્થામાં સૌ લાગી ગયા. જોકે હું અને મોટા બહેન કમળાબેન બાપુજી પાસે રહ્યા. રાતના બારેક વાગતા પિતાજીએ મારો હાથ પકડી ધીરેથી કહ્યું, ‘મારે તને કંઇક આપવું છે !’
‘બાપુજી, તમારા આશિર્વાદથી મારી પાસે બધું છે, બસ તમે સાજા થઇ જાવ એટલે ઘેર જઇ તમારે જે આપવું હોઇ તે સૌની હાજરીમાં આપજો !’
‘બેટા હું જે આપવા માંગુ છું તેની કિંમત તારા સિવાય કોઇ નહીં સમજે !’ એમ કહેતા આંખથી ઇશારો કરતા નજીક બોલાવ્યો.
‘શું તારી શોધ પુરી થઇ ? તેં કોઇને ગુરુ બનાવ્યા ?’
‘પિતાજી, મારું મન માને તેવા સાધુ પુરુષ મળ્યા ન હોઇ કોને ગુરૂ બનાવું ?’
‘બેટા જો શિષ્ય ગુરૂને ઓળખી ન શકે તો ગુરૂએ શિષ્યને ઓળખી લેવો જોઇએ થોડોક પાંહે આવ્ય !’ એમ કહેતા જમણો હાથ મારા માથા ઉપર મુકવાનો પ્રયત્ન કર્યો.
‘બાપુજી આ હાથમાં બે બાટલા ચડાવ્યા છે, એટલે ડાબો હાથ માથા ઉપર મુકી આશિર્વાદ આપો !’
‘અરે એમ ન હોઇ જેમ થતું હોઇ તેમ થાય ! કમુ તું અહીં આવ્ય આજે હું જેન્તીને ગુરૂ મંત્ર આપું છું તેની તું સાક્ષી બન !’ પિતાજીની વાત સાંભળી મોટાબહેન આંખમાં અશ્રુ સાથે રડતા રડતા મારી બાજુમાં આવી ઊભા રહેતા પિતાજીએ જમણો હાથ મારે માથે મુકી મારા કાનમાં ધીરેધીરે રામ મંત્ર કહ્યો જે ગુરૂમંત્ર હોઇ અહીં રજૂ કરતો નથી.
‘બેટા 85 વર્ષના જીવન કાળમાં જીવમાત્ર દીન-દુ:ખીયાની સેવા અને ‘રામ’ સ્મરણથી મોટું મને કંઇ લાગ્યું નથી. શુદ્ધ આચરણ સાથે સત્ય રાહે ચાલતા પહાડ જેવા સંકટ ચપટીમાં ચોળાઇ જાય છે અને મેરૂ ડગે એવા કાર્ય મનમાં ધારશો તો એ પણ મારો કાળિયો ઠાકર પુરા કરી બતાવશે. આજે આપણા બેયની ઇચ્છા મોલડીના ઠાકરે પુરી કરી છે !’ થોડીવાર વિચારી આગળ કહ્યું, ‘બેટા મારા મૃત્યુ પછી મને ફુલ સમાધિ આપજો અને જીવનમાં મારાથી શ્રીમદ ભાગવત સપ્તાહ કરવાની બાકી રહી ગઇ હોઇ એ કરજો અને હા શક્ય હોઇ તો મારા અસ્થિ તિર્થસ્થાનોમાં વિસર્જીત કરજો !’
‘બાપુજી, તમે આ શું બોલો છો ? એક વખત તમે સાજા થઇ જાવ આપણે ધામધૂમથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીશું !’ આમ કહેતા હું ધ્રુસ્કે ચડતા કમળાબેન પણ રડવા લાગતા પિતાજીએ હસતે મોઢે અમોને શાંત કરતા કહ્યું, ‘આ નશ્વરદેહનો દરેકે વહેલા મોડા ત્યાગ કરવાનો છે એટલે તો હું સમાધિ સ્વરૂપે જીવંત રહેવાની વાત કરું છું !’
રાતના જ ડિચાર્જ પેપર તૈયાર થઇ જતા સવારે હોસ્પિટલમાંથી રજા લઇ અમો ગામડે જવા નીકળ્યા. રાજકોટથી ચાલીસેક કિલોમીટર આપારતાનું મોલડી ગામ આવેલ છે. મારા પિતાજી મોટરકારની પાછલી સીટમાં મારા ખોળામાં માથુ રાખી સુતા હતા અને મારી બાજુમાં મારા માતુશ્રી જીવુમા બેઠા હતા. મોટાભાઇ વશરામભાઇ ગાડી ચલાવી રહ્યા હતા, તથા કરશનભાઇ આગળ સીટમાં બેઠા હતા. ચાલુ ગાડીમાં અચાનક પિતાજીના ચહેરા ઉપર સવારનો કુમળો તડકો પડતા તેઓએ ધીરેથી આંખો ઉઘાડી આકાશ સામે હાથનો ઇશારો કરતા કહ્યું, ‘મેં ત્યાં રામધન દાટ્યું છે, નિતીએ રહેશો તો સદૈવ તમારી ઉપર તે વરસતું રહેશે !’
ઘેર પહોંચતા ગામમાં વાયુ વેગે વાત ફેલાતા થોડીવારમાં ઘર, ફળિયું અને શેરીમાં માણસોની ભીડ જામી. જોકે પિતાજીની નાજૂક તબીયત છતાં સંપૂર્ણ સભાન અવસ્થામાં હોય જે લોકો તેમને મળતા તેને નામથી બોલાવી ‘રામ રામ’ કરતા. પિતાજીએ બપોરાનો સમય થતા જમવાની વ્યવસ્થા કરવાનું કહેતા શાક-રોટલા અને છાસનું ભોજન તૈયાર થતા દોઢસોએક લોકોએ સાથે બેસી ભોજન કર્યુ એ સાથે પોતા માટે કોફી બનાવડાવી બે ચમચી પીધી. જોકે ઘરમાં દાખલ થયા ત્યારથી જ પિતાજીની સુચના મુજબ ગીતાજીનું પઠન, શ્રીવિષ્ણૂ સહસ્ત્રનામાવલી, શ્રીહનુમાન ચાલીસા અને રામધૂન ક્રમશ: ચાલુ જ હતા. સૌએ જમી લીધું હોવાનું જાણી જાણે અનંતની યાત્રાએ જવાની ઉતાવળ હોઇ તેમ પિતાજીએ દાઢી કરાવી અને પેશાબ કરવા જવાનું કહેતા ઢોલીયા પર બેઠા કરી યુરોટબ મંગાવતા તેમણે નારાજ થતા કહ્યું, ‘ઘરમાં પેશાબ કરાય હું ચાલી નથી શકતો પણ મને તેડીને વાડામાં લઇ જાવ !’
પિતાજીની ઇચ્છાનુસાર વાડામાં લઇ ગયા. ઢોલીયા પર પાછા લાવતા સ્નાન કરવાની ઇચ્છા વ્યક્ત કરવા પગથી માથા સુધી ભીના કપડાથી શરીર સાફ કરતા ચહેરા પર સંતોષનો ભાવ જોવા મળ્યો. એ દરમિયાન ચોટીલાથી ફિઝીશ્યન આવતા પિતાજીની નાડી ચેક કરતા પલ્સ ન પકડાતા ડૉકટર નવાઇ સાથે પિતાજી સામે જોતા જ રહ્યા. તે જોઇ પિતાજીએ મોઢું મલકાવતા કહ્યું, ‘દાક્તર સાહેબ મારા શરીર પરથી આ બાટલા અને સોયો કાઢી નાંખો તો સારૂં !’ અને ડૉકટરે પિતાજીની ઇચ્છાને માન આપતા બાટલા અને સોયો દૂર કર્યા. પિતાજીએ બપોરનો દોઢેક વાગતા રામધૂન શરૂ કરાવતા સૌને હાથે ગંગાજળ પીવાની ઇચ્છા વ્યક્ત કરતા ઘર પરિવાર, સગા-સંબંધીઓ તેમજ ગામના લોકોએ રડતા રડતા પિતાજીના મોઢે ચમચી અડાડી ગંગાજળ પાયું. એ વખતે અનંતના માર્ગે જવાની જાણે ઉતાવળ હોઇ તેમ શરીર પરથી પહેરણ ઉતારી ઢોલીયા પર બેઠા થઇ પુછ્યું, ‘ગાયો ચરીને આવી ગઇ !’
‘ના, બાપુજી હજુ ગૌધણ આવ્યું નથી !’ મેં જવાબ આપતા મોટાભાઇ કરશનભાઇએ પિતાજીની મનનો ભાવ જાણી લેતા મને વચ્ચે રોકતા કહ્યું, ‘બાપુજી, વેળા થઇ ગઇ છે બસ ગાયો આવતી જ હશે !’
અર્ધોએક કલાક પછી પિતાજીએ સૌ સામે હેતાળ નજર ફેરવી બે હાથ જોડી ‘એ રામ રામ !’ કહેતા ઢોલીયા પર લંબાવ્યું અને જાણે ચમત્કાર થયો હોઇ તેમ તેમના પગના અંગુઠામાંથી જાણે એક અલૌકિક સ્વર ઉત્પન્ન થયો જે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવો એ નાદ પગથી નાભી અને ત્યાંથી હૃદય – ભ્રુકુટી થઇ બ્રહ્મરંધને વિંધતો એ નાદ પવિત્ર નાતાલના દિવસે અનંતમાં વિલિન થઇ ગયો.
આજે ગુરૂ પૂર્ણિમાના અવસરે મારા ગુરુજી સ્વ.શ્રી હરસુરબાપા ભગતને અર્પણ કરતા આ પ્રસંગ આપ સૌ સમક્ષ રજૂ કર્યો છે, ગુરુ વિશેના તેમના વિચારો અહીં રજૂ કરું છું.
ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ.આમ અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર કરે તે ગુરુ.
દરેક મનુષ્યમાં ગુરુ તત્વ રહેલું હોય અંતરાત્માનો અવાજ જ સાચો ગુરુ છે, ગુરુ તત્વ અનાદિ, અનંત અને અચળ હોય કબીર કહે છે, ‘અપની આંખસે દેખીયે, કહે દાસ કબીર….’
‘ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર;
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ તસ્મૈય શ્રી ગુરવે નમ :’
જે ગુરુથી જ્ઞાન પ્રાપ્તિ ન થાય તેને પડતા મૂકવામાં વિલંબ ન કરવો જોઈએ. ગુરુ દત્તાત્રેય એ પશુ, પંખી, જીવ-જંતુ સહીત ચોવીસ ગુરુ બનાવ્યા. આ ચોવીસ ગુરુમાંથી તેમણે કોઈને પડતા ન મૂક્યા કે કોઈ પ્રત્યે આદર ઓછો ન કર્યો. સ્કંદપુરાણનો એક શ્લોક ગુરુ-શિષ્યના સબંધ વિશે સરસ દ્રષ્ટાંત પુરુ પાડે છે.
મધુલુબ્ધો યથા ભૃંગ: પુષ્પાત્પુષ્પાન્તરં વૃણેત્ l
જ્ઞાનલુબ્ધસ્તથા શિષ્યો ગુરોગુર્ધન્તરં વ્રજેત્ ll
જેમ ભમરો મધના લોભમાં એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ઉડાઉડ કરે છે, તેમ જ્ઞાનની જિજીવિષા ધરાવતા શિષ્યે પણ એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. જો કે આજના જમાનામાં પોતાનો શિષ્ય અન્ય કોઇ ગુરુ પાસે જાય તો મોટી હોહા થઇ જાય છે. આવા ગુરુઓને શિષ્યના આધ્યાત્મિક કલ્યાણમાં નહીં, તેના તરફથી મળતા ધનમાં જ રસ હોય છે. જોકે ગુરુ બનાવવા એ સો ગરણે પાણી ગાળીને પીવા જેવું અઘરું છે. ધર્મના નામે દંભ કરનારાને ગુરુ બનાવવો એ આંધળાને રસ્તો પુછવા જેવું છે. મારા ગુરુજી સ્વ.શ્રી હરસુરભાઈ ભગત હંમેશા કહેતા કે,
મન, મોતી અને દૂધ, ત્રણેયનો એક સ્વભાવ;
ફાટે પછી ન મળે, કોટી જતન કરો ઉપાય.
ચાર ચિહ્ન હરિભક્તિ તણા, પ્રગટ દેખાય દે;
દયા ધર્મ આધીનતા પરદુ:ખને હરી લે.
મન, મોતી અને દૂધ જો એક વખત ફાટે પછી ગમે તેટલા ઉપાય કરો તોય તે તેના મૂળ સ્વરૂપમાં પાછા લાવી શકાતા નથી. તેથી તેનું સાચવી જતન કરવું જોઈએ. આવી રીતે જે વ્યક્તિને હરિ ભક્તિનો રંગ લાગ્યો હોય તેના હૃદયમાં સદૈવ દયા ભાવ સાથે યમ (અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) અને નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઇશ્વર પ્રણિધાન)ને આધિન રહી પોતાનું જીવન નિર્વાહ કરતો રહે છે, આવી વ્યક્તિ નિતીયુક્ત ધર્મ, ઇશ્વર પ્રત્યે સહજ શરણાગત ભાવ અને પારકા દુ:ખ દૂર કરવા સદૈવ તત્પર રહેતા હોઇ આ ચાર સદગુણો તેનામાં સહજભાવે જોવા મળે છે. પિતાજી હંમેશા કહેતા જે મનુષ્ય આ ચાર સદગુણ ધરાવતો હોઇ તે કોઈપણ જાતિ, સંપ્રદાય કે ધર્મનો હોય અરે તે સાધુ હોય કે સંસારી તેનાથી કંઈ ફેર પડતો નથી. આવો મનુષ્ય સ્વયં તિર્થ સ્વરૂપ હોય તેના સાનિધ્યમાં રહેનાર વ્યક્તિ પણ મોક્ષનો અધિકારી બને છે.

कोसाड आवास की चौथी मंजिल से युवती ने लगाई मौत की छलांग

अमरोली कोसाड आवास में एक युवती ने मकान की चौथी मंजिल की छत से कूदकर आत्महत्या कर ली। पता चला कि मृतका ने मकान बदलने की लेकर अपने परिवार से दुखी होकर यह कदम उठाया।पुलिस सूत्रों से मिली जानकारी के मुताबिक मूल रूप से भावनगर निवासी और वर्तमान में अमरोली क्षेत्र के कोसाड आवास में रहने वाले दिनेश दलोदिया हीरा फैक्ट्री में काम करते थे और अपनी पत्नी, एक बेटे और तीन बेटियों सहित अपने परिवार का भरण-पोषण करते हैं। दिनेश. की तीन बेटियों में से 18 वर्षीय रिद्धि ने बिल्डिंग की चौथी मंजिल की छत से कूदकर आत्महत्या कर ली। जिससे गंभीर रूप से घायल होने के कारण रिद्धि की मौके पर ही मौत हो गई। परिवार ने दो दिन पहले छापराभाठा स्थित गुजरात हाउसिंग बोर्ड रिलायंस नगर में नए मकान में शिफ्ट होने का फैसला किया था। हालांकि रिद्धि को कोसाड आवास में ही रहना था। उसे नए मकान में शिफ्ट होना नहीं था। पता चला कि मकान बदलने को लेकर डिप्रेशन में आकर उसने आत्महत्या का कदम उठाया। अमरोली पुलिस इस मामले में आगे की जांच कर रही है।

रिपोर्टर आशीष कुमार शुक्ला गुजरात प्रवासी न्यूज़ सूरत अहमदाबाद

एक पेड़ माँ के नाम कार्यक्रम के साथ “एनसीसी भर्ती और पौधारोपण के साथ सेंट ऐंस स्कूल में राष्ट्र निर्माण व पर्यावरण संरक्षण का संदेश”

रुड़की (हरिद्वार)।गुजरात प्रवासी न्यूज
सेंट ऐंस सीनियर सेकेंडरी स्कूल, रुड़की में मंगलवार को एक विशेष अवसर पर वरिष्ठ स्कंध एवं कनिष्ठ स्कंध एनसीसी कैडेट्स की भर्ती प्रक्रिया सम्पन्न हुई। इस अवसर पर 84 उत्तराखंड बटालियन एनसीसी, रुड़की के कमान अधिकारी कर्नल रामकृष्णन रमेश द्वारा भर्ती कार्यक्रम का निरीक्षण किया गया।

विद्यालय में पहली बार कनिष्ठ स्कंध एनसीसी की स्थापना की गई, जिससे छात्राओं में विशेष उत्साह देखा गया। विद्यालय प्रबंधन द्वारा इस महत्वपूर्ण क्षण को यादगार बनाने हेतु देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा चलाए जा रहे अभियान “एक पेड़ माँ के नाम” के अंतर्गत विद्यालय परिसर में पौधारोपण कार्यक्रम का आयोजन भी किया गया।

कार्यक्रम के दौरान कर्नल रमेश ने उपस्थित छात्रों को संबोधित करते हुए कहा कि एनसीसी केवल अनुशासन ही नहीं सिखाता, बल्कि यह राष्ट्र निर्माण में योगदान देने का सशक्त माध्यम है। उन्होंने यह भी कहा कि वर्तमान समय में युवा पीढ़ी मोबाइल और डिजिटल उपकरणों में अधिक समय व्यतीत करती है, ऐसे में एनसीसी जैसे संगठन उनके शारीरिक,मानसिक और सामाजिक विकास में सहायक बन सकते हैं।

उन्होंने छात्राओं को प्रोत्साहित करते हुए एनसीसी को उनके भविष्य के लिए मील का पत्थर बताया और कहा कि एनसीसी के माध्यम से युवा देश सेवा, नेतृत्व कौशल, और जीवन में अनुशासन के महत्व को समझ पाते हैं।

इस अवसर पर विद्यालय की प्रधानाचार्या सिस्टर रानी सीरियक ने मुख्य अतिथि का स्वागत करते हुए कहा कि विद्यालय को कनिष्ठ स्कंध एनसीसी ट्रूप आवंटित होना गर्व का विषय है। उन्होंने कमान अधिकारी व एनसीसी टीम का आभार प्रकट किया।

उपस्थित गणमान्य व्यक्तियों में बटालियन से सूबेदार मेजर अमर सिंह, सीनियर ट्रेनिंग कोऑर्डिनेटर रवि कपूर, वाइस प्रिंसिपल सिस्टर भावना क्रिस्टी, मैनेजर सिस्टर बिंदु फिलिप, कोऑर्डिनेटर लिज़ी फिलिप्स, सीनियर विंग केयरटेकर शाहीन परवीन, जूनियर विंग केयरटेकर दीपमाला, खेल प्रशिक्षक विवेक, इंस्ट्रक्टर पपेन्द्र बिष्ट, सूबेदार राजेश, हवलदार जगत सिंह सहित अनेक गणमान्यजन उपस्थित रहे।

कार्यक्रम का समापन सभी अतिथियों द्वारा लगाए गए पौधों के संरक्षण का संकल्प लेकर किया गया।

सह संपादक डॉक्टरआलोक कुमार द्विवेदी गुजरात प्रवासी न्यूज हरिद्वार अहमदाबाद

મધ્ય ગુજરાતમાં ગંભીર દુર્ઘટના: મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં – મોતની આશંકા

આણંદ | 9 જુલાઈ 2025
મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્વપૂર્ણ માર્ગ સમાન ગણાતો મહિસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે. બ્રિજનો મોટો ભાગ તૂટી પડતાં ચારથી વધુ વાહનો નદીમાં ખાબક્યા છે, જેના પગલે કેટલાક લોકોના મૃત્યુ થયાની આશંકા છે, જ્યારે કેટલાંકને ઈજા પહોંચી છે.

સ્થાનિક રહેવાસીઓ અને મુસાફરોના જણાવ્યા અનુસાર, બ્રિજ ઘણાં સમયથી જર્જરિત હાલતમાં હતો. અનેક વખત તંત્રને રિપેરિંગ અને નવા બ્રિજની માંગ કરવામાં આવી હતી છતાં સરકાર અને તંત્ર દ્વારા કોઈ ગંભીર પગલાં નહીં લેવાતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે.

🛟 રેસ્ક્યૂ કાર્ય ઝડપથી શરૂ

દુર્ઘટનાની જાણ થતા તરત NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં ત્રણથી ચાર લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુના સચોટ આંકડા માટે તંત્ર તરફથી સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

⚠️ લોકોમાં રોષ અને ભય

“તંત્રે સમયસર પગલાં લીધા હોત તો આજની દુર્ઘટના ટાળી શકાતી. હવે સરકારે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.”

અહિના નાગરિકોમાં ભયનો માહોલ છે અને તેઓ ભવિષ્યમાં આવી બનાવો ન બને તે માટે ન્યાય અને જવાબદારીની માંગ કરી રહ્યાં છે

.

📌 રિપોર્ટર: નીલ વિજય ઓઝા
📰 ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

“भारत गौरव सम्मान से सम्मानित हुए ‘पीपल मैन’ डॉ. रघुराज प्रताप सिंह – पर्यावरण चेतना का वैश्विक संदेश”

📍 नई दिल्ली, 9 जुलाई 2025:
जब दुनिया जलवायु संकटों के समाधान खोज रही है, ऐसे समय में भारत की राजधानी दिल्ली ने एक ऐतिहासिक क्षण देखा। ‘पीपल मैन’ डॉ. रघुराज प्रताप सिंह को उनके पर्यावरणीय योगदान के लिए “भारत गौरव सम्मान” से नवाजा गया।

यह सम्मान भारतीय क्षेत्रीय पत्रकार संघ (पंजी.) के रजत जयंती समारोह के अवसर पर उन्हें प्रदान किया गया। कार्यक्रम का आयोजन सनातन शोध संस्थान के सहयोग से संगत भवन, रामनगर, पहाड़गंज में संपन्न हुआ।

🌳 डॉ. सिंह, जो “हर गाँव, हर गली – एक पीपल ज़रूरी” अभियान के जनक हैं, ने कहा:

“जब तक धरती पर पीपल रहेगा, जीवन रहेगा। यह सम्मान मेरे लिए नहीं, प्रकृति के लिए है।”

सुबह 9 बजे: चाय-नाश्ता

10 बजे: दीप प्रज्वलन एवं अतिथि स्वागत

11 बजे: गोष्ठी – सनातन ग्रंथों में पर्यावरण चेतना

12:30 बजे: स्मारिका विमोचन

1 बजे: संगोष्ठी – मीडिया की भूमिका और सामाजिक सरोकार

2 बजे: सामूहिक भोज

👥 मुख्य अतिथि एवं वक्ता:

कार्यक्रम अध्यक्ष: श्री अविनाश जायसवाल

मुख्य अतिथि: डॉ. ए.एस. रावत

मुख्य वक्ता: श्री गोपाल आर्य

विशेष सम्मानार्थी:

डॉ. रघुराज प्रताप सिंह

साध्वी दीप्ति जी

कर्नल समीर द्विवेदी

डॉ. स्वामी रामेश्वरानन्द

डॉ. परविन्दर सिंह

🤝 आयोजन समिति:

डॉ. गोविंद त्रिपाठी

श्री संजय श्रीवास्तव

डॉ. संतोष मानव

श्री चंद्र भूषण

डॉ. नम्रता द्विवेदी, डॉ. रचना सावर, साध्वी गुप्ता, संवेद किशोरिया

🌍 वैश्विक संदेश:

इस आयोजन ने यह स्पष्ट कर दिया कि पर्यावरण की रक्षा कोई विकल्प नहीं, अनिवार्यता है।
डॉ. रघुराज प्रताप सिंह आज युगदृष्टा और पर्यावरण योद्धा के रूप में न केवल भारत, बल्कि पूरी दुनिया में प्रेरणा बन चुके हैं।

✍️ रिपोर्टर: पंकज कुमार गुप्ता
📍 जिला: जालौन, उरई | राज्य: उत्तर प्रदेश
🎥 चैनल: गुजरात प्रवासी न्यूज, अहमदाबाद

गुरु पूर्णिमा पर संत श्री राम अवतार दास परमहंस महाराज के दर्शन का दिव्य अवसर – चैतन्य हनुमान मंदिर, असारवा में भव्य आयोजन

10 जुलाई 2025 गुरुवार के पावन पर्व गुरु पूर्णिमा महोत्सव के उपलक्ष्य में संत श्री राम अवतार दास परमहंस महाराज जी के दर्शन एवं आशीर्वाद हेतु एक विशेष भक्ति कार्यक्रम का आयोजन किया गया है।

यह शुभ आयोजन श्री चैतन्य हनुमान मंदिर, असारवा (अहमदाबाद) में सम्पन्न होगा, जहाँ प्रातः 11 बजे से संतश्री के दर्शन का सौभाग्य सभी श्रद्धालुओं को प्राप्त होगा।

परम पूज्य परमहंस महाराज जी अपने सरल स्वभाव, आध्यात्मिक साधना और त्यागमयी जीवनचर्या के लिए प्रसिद्ध हैं। उनके उपदेश, सच्चे मार्ग की प्रेरणा देते हैं और शांति का अनुभव कराते हैं।

हर वर्ष की भांति इस वर्ष भी गुरु पूर्णिमा पर दूर-दराज़ से श्रद्धालुजन बड़ी संख्या में दर्शन हेतु पधारते हैं। इस पवित्र दिन पर  हनुमान जी की कृपा और गुरु कृपा का संगम श्रद्धालुओं को एक आध्यात्मिक अनुभव प्रदान करेगा।

1️⃣ “गुरु हैं ज्ञान का दीपक, उनका मार्ग ही जीवन का लक्ष्य!”
2️⃣ “गुरु बिन ज्ञान नहीं, गुरु बिन जीवन नहीं!”
3️⃣ “गुरु का आशीर्वाद, जीवन का सबसे बड़ा खजाना!”
4️⃣ “जहां गुरु के चरण हैं, वहीं स्वर्ग का द्वार है!”
5️⃣ “गुरु पूर्णिमा का पर्व है महान, गुरु ही हैं हमारे भगवान!”
6️⃣ “गुरु मिलें तो सच्चा जीवन मिले!”
7️⃣ “गुरु का वचन ही शास्त्र है, गुरु का संकेत ही रास्ता है!”
8️⃣ “गुरु की कृपा बिना कोई भवसागर पार नहीं कर सकता!”
9️⃣ “संतों के दर्शन से मिटता अज्ञान, मिलता सच्चा ज्ञान!”
🔟 “गुरु वही जो अंधकार में रोशनी बनकर साथ चले!”

गुरु केवल पढ़ाते नहीं, जगाते हैं। गुरु केवल उपदेश नहीं देते, दिशा देते हैं। जीवन में यदि कोई स्थायी प्रकाश है, तो वह है गुरु का ज्ञान।
गुरु वह सेतु है जो हमें ईश्वर से जोड़ता है, और आत्मा को उसकी स्वरूप चेतना की याद दिलाता है।

आज गुरु पूर्णिमा पर यह याद रखें कि:
🌼 श्रद्धा बिना गुरु मिलते नहीं,
और समर्पण बिना कृपा बरसती नहीं।

“गुरु वह नहीं जो केवल शब्द बोले,
गुरु वह है जिसकी मौन उपस्थिति भी जीवन बदल दे।”

गुरु के चरणों में बैठना, उनके वचनों पर मनन करना, और जीवन में उतारना ही सच्ची गुरुभक्ति है।

गुरु पूर्णिमा केवल उत्सव नहीं, यह आत्मा के पुनर्जागरण का पर्व है।
यह हमें याद दिलाता है कि जिस गुरु का हाथ सिर पर है, जीवन की कोई भी राह कठिन नहीं रहती।

“गुरु बिन ज्ञान नहीं,
गुरु बिन मोक्ष नहीं।”

“जो गुरु को पा गया, उसने ईश्वर को पा लिया।”

विश्व पेपर बैग दिवस कार्यक्रम संपन्न

झबरेड़ा। हरिद्वार। पीएम श्री राजकीय इण्टर कॉलेज लाठर देवा हुन के प्रांगणमें मनाया गया विश्व विश्व पेपर बैगदिवस 2025


84 उत्तराखंड बटालियन एनसीसी रुड़की के तत्वाधान में आज दिनांक 9 जुलाई 2025 को पीएम श्री राजकीय इण्टर कॉलेज लाठर देवा में विश्व पेपर बैग दिवस 2025 मनाया गया गया जिसमें विद्यालय के एनसीसी कैडेट्स ने विभिन्न प्रकार के पेपर बैग एवं सजावट के सामान बनाए। इस दिन को मनाने का मुख्य उद्देश्य प्लास्टिक बैग के हानिकारक प्रभाव के बारे में जागरूकता बढ़ाना और पेपर बैग के उपयोग को प्रोत्साहित करना है। पेपर बैग रिसाइकल करने योग्य होने के कारण पर्यावरण के लिए एक बेहतर विकल्प माने जाते हैं।


इस अवसर पर पीएम श्री राजकीय इंटर कॉलेज राठौर देवा हूण के प्रधानाचार्य चंद्रपाल सिंह ,एनसीसी अधिकारी थर्ड ऑफिसर सुशील कुमार एवं अविद्वान शिक्षक शिक्षकों ने उपस्थित होकर अपना सहयोग दिया।